હિન્દ ન્યુઝ, વલસાડ વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમજ સરકારના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના લક્ષ્યને સિદ્ધ કરવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા લાભ વધુમાં વધુ પ્રજાજનો સુધી પહોંચે તે હેતુસર વલસાડ નગરપાલિકા દ્વારા તા.૧૮/૦૬/૨૦૨૬ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વલસાડ ખાતે, “જન કલ્યાણ શિબિર” તેમજ “PM સ્વનિધી મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, પાલિકા કારોબારી ચેરમેન આશિષભાઈ દેસાઈ, IAS ઓફિસર પિયુષ ઘટાલા તેમજ વોર્ડના અન્ય સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં PM સ્વનિધિના લાભાર્થીઓ પોતાના પરિવાર સાથે હાજર…
Read MoreAuthor: Admin
વલસાડ જિલ્લામાં કપરાડાની બે અને ઉમરગામની એક મળી કુલ ૩ નવી માધ્યમિક શાળાને મંજૂરી મળી
હિન્દ ન્યુઝ, વલસાડ રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ–૨૦૨૬’, ‘કન્યા કેળવણી મહોત્સવ’ તથા ‘નિપુણ ગુજરાત’ કાર્યક્રમનો રાજ્યવ્યાપી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020) આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF) તથા સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે વલસાડ જિલ્લાના શૈક્ષણિક વિકાસને નવી દિશા આપતા ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન મંજૂર થયેલી 3 નવી સરકારી માધ્યમિક શાળાઓના મંજૂરીપત્રો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી…
Read Moreફાસ્ટ ફૂડની લારી ચલાવતા ઉધનાના મુકેશભાઈ પાટીલના નાના વ્યાપારને ‘પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ’ થકી મળ્યો વેગ
હિન્દ ન્યુઝ, સુરત પીએમ સ્વનિધિ યોજનાના કારણે વ્યવસાયની આર્થિક જરૂરિયાતો માટે હવે કોઈની પાસે મદદ માંગ્યા વિના ગૌરવભેર વેપાર કરી શકું છું: લાભાર્થી મુકેશભાઈ પાટીલ વડાપ્રધાનશ્રીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી નિમિત્તે સુરતના ઉધના હરિનગર-૩ના કોમ્યુનિટી હોલમાં યોજાયેલી ‘જનકલ્યાણ શિબિર’માં મોટી સંખ્યામાં લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપતી જનકલ્યાણ શિબિર થકી લાભાર્થીઓને આગળીના ટેરવે ઝડપી, પારદર્શક અને સચોટ સેવાઓનો લાભ મળી રહ્યો છે. સુરતના ઉધના-ચીકુવાડી વિસ્તારના રહેવાસી અને ફાસ્ટ ફૂડનો વ્યવસાય ધરાવતા મુકેશભાઈ પાટીલને ‘પીએમ સ્વનિધિ ક્રેડિટ…
Read Moreવ્હાલી દીકરી યોજના થકી દીકરી નિર્વીના ભવિષ્ય માટેની સુનિશ્ચિત આર્થિક સહાય મેળવતા લાભાર્થી પિતા વિજય પાટીલ
હિન્દ ન્યુઝ, સુરત જન-જન સુધી સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા સુરતના ઉધના-હરિનગર ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં અનેક જરૂરિયાતમંદ લોકોએ યોજનાકીય લાભો એક સ્થળે, એક છત્ર હેઠળ મેળવ્યા હતા. આ શિબિરમાં દીકરીઓના ભવિષ્યને આર્થિક સુનિશ્ચિતતા પ્રદાન કરતી ‘વ્હાલી દીકરી યોજના’નો લાભ મેળવતા ઉધના-ડીંડોલીમાં રહેતા વિજય પાટીલ અને તેમની પત્નીએ ખુશી વ્યકત કરી હતી. પિતા વિજય પાટીલે જણાવ્યું કે, આજના સમયમાં જ્યારે દુ:ખની ઘડીમાં પોતાના પણ સાથ છોડી દે, ત્યારે આ યોજના મારી દીકરીના ભવિષ્યને અત્યારથી જ સુરક્ષિત કરે છે.…
Read Moreમજુરા ITI ખાતે GSDM દ્વારા ‘ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા આઉટરીચ પ્રોગ્રામ’ યોજાયો
હિન્દ ન્યુઝ, મજુરા રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન દ્વારા સુરત આઈ.ટી.આઈ. ખાતે ‘ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા આઉટરીચ પ્રોગ્રામ’ યોજાયો હતો. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારની કૌશલ્ય યોજનાઓ અને અન્ય કલ્યાણ યોજનાઓની સમજ અપાઈ હતી. આ સેમિનાર આઈ.ટી.આઈ.ના પ્રતિનિધિઓ અને GSDMના ઉચ્ચ અધિકારીઓએ રાજ્ય સરકાર દ્વારા યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી અને કૌશલ્યલક્ષી યોજનાઓથી માહિતગાર કરાયા હતા. જેમાં રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાન ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ…
Read Moreતા.૨૧ જૂન:આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે થશે
હિન્દ ન્યુઝ, સુરત પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી ‘યોગ વિદ્યા’ને વિશ્વ ફલક ઉપર લાવી માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તા.૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સમગ્ર વિશ્વની સાથે સુરત જિલ્લાકક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં થશે. આ યોગદિનમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ જોડાશે. આ વર્ષે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુરત મહાનગરપાલિકાકક્ષાએ કોમ્યુનિટી હોલ, બાગ-બગીચાઓ મળી ૪૭ સ્થળોએ, તમામ તાલુકાઓ,…
Read Moreમીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જન કલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, દાહોદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજવામાં આવી રહી છે, જે ઉપક્રમે આજરોજ અંજાર તાલુકાના મીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જન કલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે રાજ્યમંત્રીશ્રીના હસ્તે નવનિર્મિત પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંજાર તાલુકાના મીઠા પસવારીયા ખાતે જનકલ્યાણ શિબિરને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના…
Read Moreવંદે ભારત ટ્રેન મારફતે નવસારી જઈ રહેલા રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત
હિન્દ ન્યુઝ, સુરત આધુનિક ભારતની ઓળખ સમી ‘વંદે ભારત ટ્રેન’ માં સફર કરીને નવસારીના કાર્યક્રમમાં જઈ રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સુરત રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને પ્રાંત અધિકારી વી. જે. ભંડારી તથા રેલ્વેના અધિકારીએ પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
Read More૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના: સુરત જિલ્લો
નમો લક્ષ્મી યોજના થકી મળતી સ્કોલરશીપથી ધો.૧૧માં અભ્યાસ કરી રહેલી સુરતની ઇશા ભાસ્કરનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાકાર હિન્દ ન્યુઝ, સુરત વડાપ્રધાનના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી હેઠળ જન-જન સુધી વિવિધ સેવા અને યોજનાકીય લાભોનું મોટાં પાયે વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે સુરતની આર.એન નાયક હાઈસ્કુલના ધો.૧૧માં અભ્યાસ કરતી ઇશા હરીશભાઈ ભાસ્કરનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાકાર કરવામાં રાજ્ય સરકારની ‘નમો લક્ષ્મી યોજના’ અગત્યનો ભાગ અદા કરી રહી છે. કિશોરીઓના શિક્ષણ, આરોગ્ય અને પોષણ સહિત સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતી ‘નમો લક્ષ્મી યોજના’ ઉચ્ચ અભ્યાસ કરવા…
Read More૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના – વિકસિત ભારત સંકલ્પ
હિન્દ ન્યુઝ, ભુજ એક સમય એવો હતો જ્યારે કચ્છનું નામ દુકાળ, સ્થળાંતર અને કુદરતી આફતો સાથે જોડાતું હતું. વર્ષ 2001ના વિનાશક ભૂકંપે સમગ્ર કચ્છને હચમચાવી દીધો હતો. પરંતુ કચ્છના લોકોની અદમ્ય જિજીવિષા, રાજ્ય સરકારના દુરંદેશી આયોજન અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી વિઝનના પરિણામે આજે કચ્છ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના વિકાસનું એક પ્રેરણાદાયી મોડેલ બનીને ઉભર્યું છે. ભૂકંપથી વિકાસની ગતિ તરફ ૨૦૦૧ના ભૂકંપ પહેલાં કચ્છમાં ગણતરીના ઉદ્યોગો હતા. રોજગારી માટે યુવાનોને વતન છોડવું પડતું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના પુનર્નિર્માણને પ્રાથમિકતા આપી.…
Read More