હિન્દ ન્યુઝ, સાવરકુંડલા
રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે જુના સાવર અને આંબરડી ખાતે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ નવા આરોગ્ય કેન્દ્રોથી ૩૦ ગામોના ૫૦ હજારથી વધુ નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે.
