હિન્દ ન્યુઝ, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૭૫મી જન્મજયંતીની ઉજવણી કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત
👉🏼 ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમ્યાન
૭૫ સ્થળોએ ૩૦ દિવસીય ઓબેસિટી-ફ્રી કેમ્પ યોજાવાનો છે!
🔔 રાજકોટમાં ત્રણ સ્થળોએ આયોજિત કેમ્પનું આયોજન:
1️⃣ વિરાણી બહેરા-મૂંગા શાળા (ઢેબર રોડ)
2️⃣ ઇન્ડોર સ્ટેડિયમ (રામધણ નજીક, મવડી)
3️⃣ મલ્ટી એક્ટીવિટી સેન્ટર (મહિલા જીમ, નાના મૌવા સર્કલ)
📅 સમય: સવારે ૦૬:૩૦ થી ૦૮:૦૦
🌸 મુખ્ય હેતુ:
યોગાસન, પ્રાણાયામ અને યોગ્ય આહાર દ્વારા સ્થૂળતા દૂર કરવી અને આરોગ્યમય જીવનશૈલીને પ્રોત્સાહિત કરવી
🎯 કેમ્પમાં મળશે:
✔️ વ્યક્તિગત ડાયટ ચાર્ટ
✔️ રોજનું હર્બલ પીણું
✔️ ઓબેસિટી-ફ્રી રિપોર્ટ
✔️ આરોગ્યમય જીવન માટે માર્ગદર્શન
👉🏼 ✅ તમારું નામ નોંધાવવા માટે તરત જ રજિસ્ટ્રેશન કરો 👉🏼
🌐 https://forms.gle/JpEzUTWATiWsMP6y6
આ પ્રેરણાદાયક અભિયાનનો ભાગ બનીને આજે જ તમારી તંદુરસ્તી માટે એક પગલું આગળ વધો !
👉🏼 આજનો સમય છે પોતાને બદલવાનો! રજિસ્ટ્રેશન કરો અને ઓબેસિટી મુક્ત, સ્વસ્થ ગુજરાત માટે યોગમય માર્ગે આગળ વધો!
