સમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અનવરભાઈ ચોહાણ દ્વારા ઈદની નમાઝ ઘરે જ અદા કરવાની અપીલ કરાઈ

ગીર સોમનાથ,

સમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અનવરભાઈ ચોહાણ દ્વારા વેરાવળ તથા આજુ બાજુ ના તાલૂકા ના રહતા લોકોને જણાવ્યુ કે હાલ સમગ્ર ભારત મહામારી ની ચપેટમાં છે
તો સરકાર ના સૂચનાઓ નૂ અમલ કરીને સોશીયલ ડિસ્ટન્સ રાખી માસ્ક નૂ ઉપયોગ દિશા નીદેઁશ અનુસાર આવનારી ઈદની નમાઝ પોત પોતાના ઘર મા જ અદા કરી લેવી અને ઈદના દિવસે ઈદ મીલન સમારોહ લાબેલા નૂં મોકૂફ રાખવામાં આવે છે

કોરોના 19 મહામારી નાં અનુસંધાને સરકાર નાં નિર્દેશ અમલ કરીએ
પોતાના પરીવાર ની સાથે સાથે સમાંજ મા પણ આ રોગ ફેલાવો અટકાવીએ, શહેર અને દેશની આ લડાઈ માં જોડાઈને આ ઈદ સાદાઈ પૂર્વક ઘરે જ મનાવીએ. ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.

રિપોર્ટર : મો.સઈદ મહિડા,  ગીર સોમનાથ

Related posts

Leave a Comment