રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને તેમને મળેલી સ્થાયી સમિતિની સત્તાની રૂએ તા. 15-1-2021ના રોજ શુક્રવારે બપોરે 12.00 વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં એક બેઠક યોજાશે. જેમાં કાલાવડ રોડ પરના કેકેવી ચોક અને જડુઝ ખાતે કુલ અંદાજે રૂ.158 કરોડના ખર્ચે બનનાર ફોર લેન ફલાય ઓવરબ્રિજ તથા 150 ફુટ રિંગ રોડ પર નાનામવા ચોક અને રામાપીર ચોક ખાતે અંદાજે રૂ.81 કરોડના ખર્ચે બનનાર ફોરલેન બ્રિજ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજના કામોની દરખાસ્તો સહિત કુલ અંદાજે રૂ. 254 કરોડના વિવિધ વિકાસકામોની કુલ 35 દરખાસ્તો અંગે નિર્ણયો થનાર છે.
Related posts
-
ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ગાંધીધામ ખાતે ‘ખેડૂત જાગૃતિ વર્કશોપ’ યોજાયો
હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ સામાજિક વનીકરણ વિભાગ, કચ્છ દ્વારા ગાંધીધામના કંડલા ટિમ્બર એસોસિએશન હોલ ખાતે “ખેડૂત... -
સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી : કર્મચારીઓએ આદિવાસી પરિધાનમાં સજ્જ થઈને પાઠવી શુભેચ્છાઓ
હિન્દ ન્યુઝ, સુરત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની અનોખી ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી... -
કચ્છમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી: એનાલોગ પનીર અને ચીઝના ઉત્પાદન-વેચાણ સામે તપાસ ઝુંબેશ
હિન્દ ન્યુઝ, કચ્છ ગુજરાત સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્યપદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા...
