રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને તેમને મળેલી સ્થાયી સમિતિની સત્તાની રૂએ તા. 15-1-2021ના રોજ શુક્રવારે બપોરે 12.00 વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં એક બેઠક યોજાશે. જેમાં કાલાવડ રોડ પરના કેકેવી ચોક અને જડુઝ ખાતે કુલ અંદાજે રૂ.158 કરોડના ખર્ચે બનનાર ફોર લેન ફલાય ઓવરબ્રિજ તથા 150 ફુટ રિંગ રોડ પર નાનામવા ચોક અને રામાપીર ચોક ખાતે અંદાજે રૂ.81 કરોડના ખર્ચે બનનાર ફોરલેન બ્રિજ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજના કામોની દરખાસ્તો સહિત કુલ અંદાજે રૂ. 254 કરોડના વિવિધ વિકાસકામોની કુલ 35 દરખાસ્તો અંગે નિર્ણયો થનાર છે.
Related posts
-
સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મી આક્રાંતાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે... -
ગીર સોમનાથ જિલ્લા આરટીઓ કચેરી ખાતે તા.૧૬ થી ૧૮ મે સુધી સોફ્ટવેરને લગતી કામગીરી બંધ રહેશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા આરટીઓ કચેરી ખાતે તા.૧૬ થી ૧૮ મે... -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિનઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન
હિન્દ ન્યુઝ,રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અંતર્ગતવોર્ડ નં.૦૨ ખાતે રાજીવનગર તથા સંજયનગર વિસ્તારનાં સ્વ-સહાય જૂથની...