રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને તેમને મળેલી સ્થાયી સમિતિની સત્તાની રૂએ તા. 15-1-2021ના રોજ શુક્રવારે બપોરે 12.00 વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં એક બેઠક યોજાશે. જેમાં કાલાવડ રોડ પરના કેકેવી ચોક અને જડુઝ ખાતે કુલ અંદાજે રૂ.158 કરોડના ખર્ચે બનનાર ફોર લેન ફલાય ઓવરબ્રિજ તથા 150 ફુટ રિંગ રોડ પર નાનામવા ચોક અને રામાપીર ચોક ખાતે અંદાજે રૂ.81 કરોડના ખર્ચે બનનાર ફોરલેન બ્રિજ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજના કામોની દરખાસ્તો સહિત કુલ અંદાજે રૂ. 254 કરોડના વિવિધ વિકાસકામોની કુલ 35 દરખાસ્તો અંગે નિર્ણયો થનાર છે.
Related posts
-
નરેન્દ્રભાઈ મોદીએ “વિકાસ ભી, વિરાસત ભી”નો મંત્ર સાકાર કર્યો : મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, એશિયાટીક લાયન-ગીરના સાવજના જતન-સંવર્ધન અને... -
જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડની મુલાકાત લેતા વન અને પર્યાવરણ તથા પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ વન અને પર્યાવરણ તથા પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી આજે સાસણ ગીર... -
डॉ. जितेंद्र सिंह ने पेंशनभोगियों को देश का महत्वपूर्ण संसाधन बताया, कहा- पेंशन सुधारों ने शासन प्रणाली को नियम-पुस्तिका आधारित व्यवस्था से जन केंद्रित व्यवस्था में बदला
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय विज्ञान एवं प्रौद्योगिकी, पृथ्वी विज्ञान राज्य मंत्री (स्वतंत्र प्रभार) और...
