હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર લોકસભા બેઠક માટે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાઈ તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ૨૧- છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા ખર્ચ નિરિક્ષકશ્રી સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે. છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગના એક્ષપેન્ડીચર મોનિટરિંગ સેલના તમામ અધિકારીઓની ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેના અધ્યક્ષસ્થાને અને એક્ષપેન્ડીચર મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારની ઉપસ્થિતિમાં ચૂંટણી…
Read MoreCategory: Politics
પ્રથમ વખત મતદાન કરી રહેલ જામનગરની વિદ્યાર્થિનીઓની યુવાઓને મતદાન કરવા અપીલ
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થાય તે પ્રકારે મતદાન જાગૃતિ લાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી. કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કામગીરી કરાઇ રહી છે. ત્યારે જામનગરની ડિ.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની વિદ્યાર્થિની ફિઝા માડકીયાને 18 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ વખત મતદાન કરી રહી છે. તેણી જણાવે છે કે હું પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહી હોવાથી ઉત્સુક છું. મારા દેશ માટે હું મત આપવા જઇ રહી છું. તેમજ…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ત્રીજા તબક્કામાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઇ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યની સૂચના અન્વયે સમગ્ર રાજ્યમાં ૧૫ દિવસ સુધી મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે, આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અને…
Read Moreમહીસાગર જિલ્લા ચુંટણી અઘિકારી શ્રીમતી નેહાકુમારીના અધ્યક્ષ સ્થાને વિવિઘ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, મહીસાગર લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪નું મતદાન ૭મી મે ના રોજ યોજાનાર છે જે અંતર્ગત મહીસાગર જિલ્લા ચુંટણી અઘિકારી શ્રીમતી નેહાકુમારી દ્વારા વિવિઘ માઘ્યમો ઘ્વારા મતદાનની ટકાવારી વઘે તે હેતુસર અનેક કાર્યક્રમો તથા નવતર પ્રયોગો કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત વિવિઘ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ, મેડીકલ સ્ટોરના માલીકો તથા મોલ અને હોટેલના સંચાલકો સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું. જિલ્લાની ઉદ્યોગ કચેરી, શ્રમ આયુક્ત કચેરી, જીએસટી વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહીત વિવિધ વિભાગો દ્વારા મતદાનના દિવસે કામદાર વર્ગને મતદાન માટે રજા સુનિશ્ચિત કરવા તેમજ વિવિધ ક્ષેત્રના વેપારીઓ ઉદ્યોગકારો અને…
Read Moreલોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા જાણીતા સામાજિક કાર્યકર્તા હીરબાઈ લોબીનો અનુરોધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે રંગોળી, મહેંદી સ્પર્ધા, બાઈક રેલી વગેરે કાર્યક્રમો યોજીને મતદાન જાગૃતિના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ મતદાન જાગૃતિ અભિયાનમાં માછીમારો, નાના-મોટા દુકાનદારો, ખેડૂતોથી લઈ વેપારીવર્ગ પણ સહભાગી બની રહ્યો છે. આ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જાંબુર ગામના વતની અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત એવા જાણિતા સામાજિક કાર્યકર્તા હીરબાઇ લોબીએ લોકશાહી પ્રક્રિયામાં સમાજ પણ આગળ આવે અને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને ખરા અર્થમાં સાકાર કરે તે માટે અનુરોધ કર્યો છે. હીરબાઈ…
Read Moreવડનગર, ડોળાસા, મોરવડ, બોડવા સહિત ગામોમાં ગરબા, સેલ્ફી પોઈન્ટ સાથે મતદાન જાગૃતિનો પ્રેરક પ્રયાસ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાનાં અલગ અલગ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ ઝૂંબેશ સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજી લોકો વધુને વધુ મતદાન કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત વડનગર, ડોળાસા, મોરવડ, બોડવા સહિત ગામોમાં મતદાન જાગૃતિ અભિયાન વેગવાન બન્યું છે. નાગરિકો બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના તહેવારની ખરા અર્થમાં ઉજવણી કરે તે માટે વેરાવળ ચોપાટી, જાલેશ્વર સહિતના વિસ્તારના સ્થાનિક મતદારો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને એક-એક મત કેટલો કિંમતી છે એ સમજાવી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી પારદર્શક રીતે યોજાય…
Read Moreજિલ્લા કલેક્ટરએ સિગ્નેચર કેમ્પેઈન થકી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેના માટે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત આજે જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ બોર્ડમાં સહી કરીને (સિગ્નેચર કેમ્પેઈન) જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટેની શરૂઆત કરાવી હતી. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લોકશાહીની તંદુરસ્તી માટે દરેક મત મહત્વપૂર્ણ છે તેનો સંદેશો આ સહી સાથે આપ્યો હતો. કલેક્ટરએ જિલ્લાના નાગરિકો સાતમી તારીખ યાદ રાખીને પોતાના કિંમતી…
Read More૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઈઝેશન યોજાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર અંતર્ગતના ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર છે. જે અંતર્ગત આજે સવારે ઇણાજ ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦- સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર અને ૯૩-ઉના એક કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે ઈ.એમ.એસ. સોફ્ટવેર દ્વારા સ્ટાફના સેકન્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઇઝેશનને આધારે કયો સ્ટાફ કયા મતવિભાગમાં કઇ…
Read Moreમહુવામાં રત્નકલાકારોમાં મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, મહુવા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૯૯- મહુવા વિધાનસભા મતવિસ્તાર માટે મહુવા શહેરમાં આવેલ હિરા ઉદ્યોગના રત્નકલાકારોમાં મતદાન અંગેની જાગૃતિ ફેલાય તથા સપરિવાર મતદાન કરે તે માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાન અંગેના શપથ લેવડાવી મતદાન જાગૃતિ અંગેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Read Moreસીદસર ગામના ગ્રામજનોએ અચૂક મતદાન કરવા અંગેના શપથ લીધા
હિન્દ ન્યુઝ, સીદસર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે ચુનાવ પાઠશાળા હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સીદસર ગામના ગ્રામજનોએ મતદાન અચૂક કરવા અંગેના શપથ લીધા હતાં તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી લોકશાહીના મહાપર્વમા સહભાગી બનવા અપીલ કરી હતી.
Read More