દિયોદર પ્રગતિ નગર સોસાયટી  મા પાણી ભરાતા રોગચાળા ની ભીતી

દિયોદર,

દિયોદર માં આવેલ પ્રગતિ નગર સોસાયટીમાં પાણીના નિકાલ ની કોઈ વ્યસવસ્થા ના હોવાથી વરસાદી પાણી ભરાઈ રહે છે જેનાથી આવનારા સમયમાં ભયંકર રોગચાળાની દહેશત ફેલાઈ રહેલ છે પ્રગતિ નગરના રહીશો દ્વારા અવાર-નવાર પાણીના નિકાલ માટે પ્રશાસન ને જાણ કરેલ હોવા છતાંય આજ દિન સુધી યોગ્ય અને નક્કર પગલાં ના ભરવાથી આવનારા સમયમાં પ્રગતિ નગરના રહીશો રોગચાળા જેવી ભયંકર મહામારી નો શિકાર બને તેવી ભીતિ વર્તાઈ રહેલ છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment