અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નું ભૂમિપૂજન થતાં દિયોદર તાલુકાના લવાણા, પાલડી વગેરે ગામો માં દિવાળી જેવો માહોલ યોજાયો

દિયોદર,

અયોધ્યા ખાતે છે રામ મંદિર નું ભૂમિ પૂજન થતા દિયોદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વગેરે સંગઠન દ્વારા ઠેર ઠેર ઠોલ, નગારાં અને ફટાકડા ફોડી અને રાત્રે ઠેર ઠેર દીવા આરતી ના પ્રોગ્રામો યોજાયા હતા.  લોકો માં દીવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.  શ્રી રામના નારા વચ્ચે લોકો ઝુમી ઉઠયા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment