વિકસીત ભારત સંકલ્પ રથ ગામમાં આવતા ઘર આંગણે સોઈલ હેલ્થ કાર્ડ મળ્યું : નરસિંહભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

સરકાર નો આભાર વ્યકત કરતા નરસિંહભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે, હું ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બહાદુરગઢ ગામનો રહેવાસી છું. વિકસીત ભારત સંકલ્પ રથ પાલીતાણા તાલુકાના બહાદુરગઢ ગામે આવી પહોંચતા ગામમાં જ સોઈલ હેલ્થ કાર્ડનો લાભ મળ્યો હતો.

નરસિંહભાઈ વાઘાણી એ વધુમાં જણાવ્યું હતુ કે સોઈલ હેલ્થ કાર્ડ થકી હવે તેઓ જમીનનું લેબોરેટરી પરીક્ષણ કરાવી શકશે જેથી જમીનમાં કોઈ ઉણપ હોઈ તો એમને ખ્યાલ આવશે, સરકાર ની આ યોજના બદલ સરકાર નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

 

 

Related posts

Leave a Comment