હિન્દ ન્યુઝ, દામનગર
દામનગર શહેર ના સીતારામનગર વોર્ડ નંબર 2 બુથ નંબર 3 લટુરિયા હનુમાન મંદિર ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય ની પુણ્યતિથિ ઉજવવામાં આવી. તેમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપ ના પ્રભારી સુરેશભાઈ ગોધાણી, દામનગર પાલિકા પ્રમુખ પ્રિતેશભાઈ, વોર્ડ ના સભ્ય યાસીનભાઈ તથા ખીમજીભાઈ અને ભાજપ સંગઠન ના હોદેદારો હાજર રહ્યા.
રિપોર્ટર : યાસીન ચુડાસમા, દામનગર