જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૧૭ કેસો પૈકી ૧૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨ કેસ મળી કુલ ૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ,જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૧૭ કેસ પૈકી હાલ ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment