વેરાવળ પાટણ શહેર દ્વારા ‘વિજય વિશ્વાસ સંમેલન’ નું આયોજન

 હિન્દ ન્યૂઝ, વેરાવળ

             વેરાવળ ખાતે સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી વેરાવળ પાટણ શહેર દ્વારા ‘વિજય વિશ્વાસ સંમેલન’ નું આયોજન કરવામાં આવેલ. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી આદરણીય ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ માનસિંહ ભાઈ પરમાર, પૂર્વમંત્રી જસાભાઈ બારડ, પૂર્વ બીજનિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. વઘાસીયા, જિલ્લા ઉપપ્રમુખ પ્રવીણભાઈ રૂપારેલિયા, વેરાવળ પાટણ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા મહામંત્રી ભરતભાઈ ચોલેરા વેરાવળ શહેર મંડળ ના ઇન્ચાર્જ ડૉ. સંજયભાઈ પરમાર તેમજ જીલ્લા તથા શહેર સંગઠન ના હોદેદારો બહોળી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment