ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદનાં કારણે જિલ્લાનાં તમામ તાલુકાનાં ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હોય વળતર આપવા કરી માંગ… લીલી નાઘેર એવા આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હોય જિલ્લાની હજારો વિઘા ખેતીની જમીનમાં ઉભેલો પાક નાશ પામ્યો હોય જગતનો તાત બિચારો બન્યો છે. સોયાબીન,મગફળી સહિતનાં પાકો નાશ પામ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ગીર સોમનાથ જિલ્લામાં ‘લીલો દુષ્કાળ’ જાહેર કરી કિસાનોને 100 ટકા વળતર આપે તેવી આવેદનમાં કરી માંગ. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read MoreCategory: Uncategorized
ઉપરવાસવમાં ભારે વરસાદને પગલે ગ્રામજનો ને સૂચના આપવામાં આવી
બનાસકાંઠા, બનાસકાંઠા માં જામ્યો વરસાદી માહોલ….. ઉપરવાસવમાં ભારે વરસાદને પગલે બાલારામ નદી માં આવ્યા નવાનીર….. ઉપરવાસ માં ભારે વરસાદને પગલે બાલારામ નદી બે કાંટે…. નદીના પટ માં કે આજુબાજુ ના વિસ્તારમાં રહેતા લોકોએ નદીમાં ન જવા અપાઈ સૂચનાઓ….. રિપોર્ટર : મનુ સોલંકી, બનાસકાંઠા
Read Moreભાભર તાલુકાના ઊંડાઈ ગામે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ નુ એક દિવશ્ય માટે સ્થાપના કરવામાં આવી
ભાભર, ભાભર તાલુકાના ઊંડાઈ ગામ માં યુવા મંડળ ઊંડાઈ દ્વારા દર વર્ષે ગણપતિ બાપા નો કાર્યક્રમ ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી ને પૂજન કરી સ્થાપના કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના લિધે સરકાર ની ગાઈડ લાઈન મુજબ એક દિવશ્ય ગણપતિ મહોત્સવ ઉજવાયો. આ વર્ષે ગણપતિ મહોત્સવ ના ૬ વર્ષ પુર્ણ થયા હતા, જેમાં સમગ્ર પુજા અર્ચના ઊંડાઈ મંદિર ના સંતશ્રી શ્યામ સ્વરૂપ મહારાજ ના સાનિધ્યમાં કરવામાં આવી હતી, ત્યારે ચાર પાંચ યુવક મંડળ દ્વારા ધજા અને દેશી ઢોલ વગાડી ને ગણપતિ દાદા ની મૂર્તિ સ્થાપિત કરવા માં…
Read Moreભાભર ની દેના બેંક માં બહાર લાઈનો માં સોશિયલ ડિસ્ટન્ટ ના ધજાગરા…
ભાભર, કોરોના ની મહામારી એ દેશ ભર માં હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવા માં આવી છે. જેમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્ટ નું પાલન કરવા માટે સરકાર કડકાઈ થી પાલન પણ કરાવી રહી છે તેમજ માસ્ક વિના જણાય તો 1000 રૂ દંડ વશુલ પણ કરવામાં આવે છે તેમજ દુકાનદારો મોલ ઓફિસો માં ફરજિયાત સોશિયલ ડિસ્ટન્ટ નું પાલન કરવું. જે પણ સોશિયલ ડિસ્ટન્ટ નો પાલન ન કરતા હોય તેના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે ભાભર મુકામે જાણે કોરોના નો કોઈ ડર જ ન હોય…
Read Moreપુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઈ પાઠકના અધ્યક્ષસ્થાને ઘોઘંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમારોહ યોજાયો
ગોધરા, યુનો ઘોષિત ૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની પંચમહાલ જિલ્લામાં પણ મોરવા(હ) અને ઘોઘંબા ખાતે ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઘોઘંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના ચેરમેન રાજેશભાઈ પાઠકના અધ્યક્ષસ્થાને ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે અંબાજીથી ઉમરગામ પૂર્વ પટ્ટી માં કુલ ૯૦ લાખ આદિજાતિ વસ્તીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે આદિવાસી સમાજનું સશક્તિકરણ કરી વિકાસનો માર્ગ કંડાર્યો છે. સંસ્કૃતિ અને પ્રકૃતિના રક્ષક તરીકેની આગવી ઓળખ ધરાવનાર આદિવાસી સમાજ અન્ય વિકસિત સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે તેમના શિક્ષણ,…
Read Moreરાજકોટ શહેરમાં રાત્રે 8 વાગ્યાના અરસામાં એકા-એક ભારે તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અડધા કલાકમાં શહેરમાં ર ઈંચ પાણી પડી ગયું
રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૮.૨૦૨૦ ના ગઈકાલ રાત્રીના પ્રથમ પહોરમાં 0॥ કલાક એકા-એક અને કોઈપણ કડાકા ભડાકા વિના ભારે તોફાની પવન સાથે ઝંઝાવાતી વરસાદ પડ્યો હતો. અને શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. આથી અનેક જગ્યાએ ટ્રાફીક જામ થઈ ગયો હતો. રાજમાર્ગો ઉપરથી જાણે નદીઓ વહેતી થઈ હતી. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ફાયરબ્રિગેડના ચોપડે વરસાદ નોંધાયો હતો જે મુજબ કાલાવડ રોડ વિસ્તારમાં એટલે કે નવા રાજકોટમાં ર ઈંચ (૫૦.M.M) નોંધાયો હતો. : તો મધ્ય રાજકોટ અને બેડીપરા જુના રાજકોટમાં 1॥ ઈંચ…
Read Moreરાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અપહરણના ગુનામાં ૧૨ વર્ષથી વોન્ટેડ વૃદ્ધ આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પકડી પાડેલ છે
રાજકોટ, રાજકોટ શહેરમાં પેરોલ જમ્પ કરીને અને વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમના P.S.I અસલમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ખાનગીરાહે મળેલી હકીકત આધારે મૂળ સુરેન્દ્રનગરના ચુડા ગામનો અને હાલ રામાપીર ચોકડીએ શાસ્ત્રીનગરમાં રહેતા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ૨૦૦૯ ના અપહરણના ગુનામાં નાસતા ફરતા ચમનભાઈ નાનજીભાઈ ગોહિલ નામના ૫૯ વર્ષીય વૃદ્ધ આરોપીને ઘર નજીકથી ઝડપી લઇ વધુ તપાસ અર્થે ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો હતો. જેનો કોરોના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર મેડીકલ સ્ટોરમાં નોકરી અને કમ્પાઉન્ડના અનુભવથી ૨ વર્ષથી કલીનીક ચલાવતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી
રાજકોટ, રાજકોટ શહેર રેલનગર માં છત્રપતી શિવાજી ટાઉનશીપ નજીક શૈલેષ વૃજલલ સુચક (ઉ.46) નામનો શખ્સ સ્નેહી ક્લિનિકનું બોર્ડ મારીને દર્દીઓની સારવાર કરતો હોવાની ક્રાઇમ બ્રાંચના અમિત અગ્રાવત, કુલદિપસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજાને માહિતી મળી હતી. P.I વી.કે.ગઢવીએ આ અંગે P.S.I પી.એમ.ધાખડાને તપાસ સોંપી હતી. P.S.I ધાખડા, મદદનીશ મયુરભાઇ પટેલ સ્ટાફને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે દરોડા પાડ્યો હતો. ક્લિનિકમાં હાજર અને પોતાની ઓળખ ડોક્ટર શૈલેષ સુચક તરીકે આપનાર શખ્સ પાસેથી ડીગ્રી જોવા માંગતા તે ગેંગે ફેંફે થઇ ગયો હતો. વિશેષ પૂછપરછ કરતા બોગસ તબીબે એવી કબૂલાત આપી હતી કે પોતે મૂળ…
Read Moreજોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યું
જોડિયા, ની સંભાળ્યું જોડિયા તાલુકાના લિબુડા ગામના પાટીદાર પટેલ સમાજના અને સોરઠીયા પરિવારના જ્યંતીભાઇ એચ.સોરઠીયા એ લિબુડા ગામ અને પાટીદાર પટેલ સમાજ અને સોરઠીયા પરિવાર નું ગૌરવ વધાર્યું છે. સૌ પ્રથમ (૧૯૮૬) માં દેવ ભૂમિ દ્વારકા ના ધીંણકી ગામે તલાટી કમ મંત્રી તરીકે ની શુભ શરૂઆત કરવામાં આવેલ અને 2016 ..18 વિસ્તરણ અધિકારી સહકાર તા.વી.કચેરી જોડિયા ખાતે ફરજ બજાવી છે. અને 2018..19 ના જોડિયા તાલુકાના અન્ય ગામોમાં ત.કમ.મંત્રી તરીકે ની ફરજ બજાવેલ છે. અને 2019..20 માં તા.પ.વિસ્તરણ અધિકારી પંચાયત(સર્કલ ઇન્સપેક્ટર) ધ્રોલ ખાતે ત.કમ.મંત્રીઓ સાથે અને સરપંચ ઓ સાથે સંગઠન થી…
Read Moreકેશાેદના અખાેદડ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્ય સસ્પેન્ડ
કેશોદ, જુનાગઢ કેશાેદના અખાેદડ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્ય સસ્પેન્ડ સરપંચ કાંતાબેન ભીખનભાઇ ભેડા તેમજ સદસ્ય સાેનલબેન દેવાયતભાઇ નંદાણિયા સસ્પેન્ડ સરપંચે તેમની વિરૂધ્ધની દરખાસ્તમાં 15 દિવસ બેઠક ન બાેલાવતા તાલુકા વિકાસ અધિકારીએ બેઠક બાેલાવી ટીડીઓએ બાેલાવેલી બેઠકમાં 1 વિરૂધ્ધ 7 થી મતદાન થતાં સરપંચ ગેરલાયક ઠર્યા ટીડીઓની અન્ય કાર્યવાહીમાં આજ ગ્રામ પંચાયતના સદસ્યને 3 બાળકાે હાેય તેથી તેમની વિરૂધ્ધ કાર્યવાહીમાં સદસ્યને પણ ડિસક્વાેલીફાઇડ કરાયા એક જ ગામના સરપંચ અને સદસ્યને જુદા જુદા કારણાે હેઠળ સસ્પેન્ડ કરાતાં રાજકિય ઉથલ પાથલ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા સરપંચ તથા સભ્યને હોદા પરથી કરાયા દુર…
Read More