હિન્દ ન્યૂઝ, ભાભર ભાભરમાં વ્યાપક પ્રમાણમાં જીએસટી ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. મોટા ભાગના વેપારીઓ લાખો રૂપિયાનો માલ ચબરખી ઉપર ગ્રાહકોને આપી જીએસટી ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી વધુ ચોરી જ્વેલર્સ દુકાનોમાં થતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ જીએસટી ના કેટલાક ભષ્ટ્રાચારી અધિકારીઓની સાંઠ ગાંઠ થી થતી હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે. અચાનક ભાભર સોનીબજારમાં મહેસાણા ડીવીઝનલ ડેપ્યુટી કમિશનર જીએસટી ટીમ ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને જોતજોતામાં દુકાનો ટપોટપ બંધ કરી વેપારીઓ ફરાર થઈ ગયા હતા. …
Read MoreCategory: Uncategorized
છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં કોરોના વેકસિન ડ્રાય રન (મોકડ્રિલ) યોજાઈ
હિન્દ ન્યૂઝ , છોટાઉદેપુર છોટાઉદેપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં કોરોના વેકસિન આપવા માટેની ડ્રાય રન (મોકડ્રિલ) રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોના વાયરસની મહામારીથી બાકાત નથી. કોવિડ-૧૯ને અટકાવવા માટે વેકસિન જ એકમાત્ર ઉપાય છે. ભારત સરકાર દ્વારા દેશમાં કોરોના વાયરસની બે રસીને મંજુરી આપવામાં આવી છે. સરકાર દ્વારા ટુંક સમયમાં જ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રસીકરણની…
Read Moreઆનંદ ટાઉન પો.સ્ટેના શાસ્ત્રી બાગ પાસેથી એક ઈસમને ભારતીય બનાવટી ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦, તથા ૨,૦૦૦ ના દરની નકલી ચલણી નોટો નંગ-૨૨૮ (ભારતીય ચલણ મુજબની (હક.રૂ.૧,૨૮,૨૫૦/-) ના જથ્થા સાથે પકડી પાડતી આનંદ ટાઉન પોલીસ
હિન્દ ન્યૂઝ, આણંદ તા.૩૦/૧૨/૨૦૨૦ ,આણદં શહરે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવાય રહે તેમજ દેશના અર્થતંત્ર ને કેટલાક દેશ વિરોધી માણસ ધરાવતા વ્યક્તિઓ/ સંસ્થાઓ ભારતીય બનાવટ ની નકલી ચલણી નોટો મોટા પ્રમાણમા આપી તે નોટો ને વ્યવહારો મા ફેલાવા માટે ઉપયોગ કરતા હોય છે. આવા સંજોગોને પહોંચી વળવા પોલીસ અધીક્ષક અજીત રાજીયાણ તથા નાયબ પોલીસ અધીક્ષક બી.ડી.જાડેજા નાઓએ આપલે સુચના આધારે પો.ઈ. વાય.આર.ચૌહાણ નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઈ.કે.જી.ચૌધરી નાઓ તથા સર્વેલન્સ…
Read Moreવેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ની ટીમ દ્વારા નાયબ કલેક્ટર ને ભૂમાફિયાઓ દ્વારા નગરપાલિકા ની ખુલ્લી જમીન નો કબ્જો રોકવા તથા કામ બંધ કરાવવા અને કામ થયેલ માલ ને જપ્ત કરવામાં આવે તેવું આવેદનપત્ર દ્વારા ઉગ્ર રજૂઆત ક
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ નગરપાલિકા ની ટીપી સ્કીમ નં, 2 ના અંતિમખંડ નં. 101 માં કાશીવિશ્વનાથ મંદિર ની બાજુમાં ખુલ્લી જગ્યાને ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ ચાલુ થયેલ હતું. આ કામમાં નાણાપંચ હેઠળ નગરપાલિકા આ વોલ બનાવતી હતી. જે કામ ઇ-ટેન્ડર થી કાંતિલાલ રામજીભાઇ ચુડાસમા ને કામ મળેલ હતું. જેની માલ રકમ 11,96,190 /- નું હતું. જેના 10.66% નીચા ભાવ ટેન્ડર મંજૂર થયેલ હતું અને આ ગેરકાયદેશર બાંધકામ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા એ ચીફ ઓફિસર ને રૂબરૂ મળી ને કામ બંધ કરવા બાબતે ચર્ચા કરતાં હાલ આ કામ…
Read Moreવિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ના પી એસ ઈ. ઝાલા તેમજ વિરમગામ રૂરલ પોલીસની પ્રશંસનીય કામગીરી
હિન્દ ન્યૂઝ, વિરમગામ એડી.જી.પી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક કે.સી ભાટી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ તથા મદદનીશ પોલીસ અધિક્ષક ડો . લવીના સિન્હા વિરમગામ વિભાગ વિરમગામ નાઓ ના માર્ગદર્શન અનુસાર જીલ્લા માં પ્રોહીબીશન અંગે ની પ્રવૃતિઓ નેસ્તનાબૂદ કરવા પો.સબ. ઈન્સ એમ.એચ ઝાલા નાઓને સુચન કરેલ છે. સુચન અનુસંધાને વિરમગામ રૂરલ પો. સ્ટે વિસ્તારમાં પ્રોહી. વોચ માં હતા દરમિયાન એમ.એચ.ઝાલા પો.સબ. ઈન્સ વિરમગામ ના ઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક ટાટા કંપની નું સફેદ કલર નું એલપીજી ટેન્કર વાહન નંબર Rj 31 Ha…
Read Moreડીસા તાલુકાના વાસણા નવા ગોળીયા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી રહી છે
કિશાન એકતા સમિતિ મહુવાના વિઠ્ઠલભાઇ સોલંકીએ લેખિતમાં અરજી આપી
મહુવા, કિશાન એકતા સમિતિ મહુવા દ્વારા ભાવનગર જિલ્લાના મહુવાના કાર્યપાલક એજીનીયર, માર્ગ, મકાન પેટા વિભાગમાં મહુવા તાલુકાના ગામોનાં ડામર રોડના કામો મંજૂર થયા હોવા છતાં હજુપણ કોઈ કામગીરી શરૂ થયેલ નથી તે બાબતે એક લેખિતમાં અરજી કરવામાં આવેલ છે. જેની વિગત કિશાન એકતા સમિતિના મહુવા પ્રમુખ વિઠ્ઠલભાઇ સોલંકી દ્વારા અખબારી યાદીમાં જાણકારી આપવામાં આવી હતી. રિપોર્ટર : વિઠ્ઠલભાઇ સોલંકી, મહુવા
Read Moreનર્મદા નિગમ અને SVPRETનાં સંયુકત ઉપક્રમે કેવડીયા ખાતે ફરજ બજાવતા ૨૬૦૨ કર્મચારીઓનો COVID19(RTPCR) ટેસ્ટ કરાયો
નર્મદા, હાલ સમગ્ર વિશ્વ covid19 મહામારીનો સામનો કરી રહ્યું છે.ત્યારે અસરકારક ટેસ્ટિંગ થકી કોરોનાને જરૂર નાથી શકાય છે, જેથી કેવડિયા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને પ્રત્યેક કર્મચારીનાં covid19(RTPCR) ટેસ્ટ કરવાનો નિર્ણય નર્મદા નિગમના વહીવટી સંચાલક અને ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાનાં અમૂલ્ય માર્ગદર્શન હેઠળ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદાર મનોજ આર.કોઠારીની આગેવાનીમાં લેવાયો હતો, તે મુજબ આજે કેવડીયાનાં ૧૦ અલગ-અલગ કેન્દ્ર પરથી ખાસ મેડીકલ ટીમ મારફતે આ કામગીરી સંપન્ન કરાઇ હતી. આજે સવારના ૮:૦૦ કલાકથી કેવડિયા કોલોનીમાં ૧૦ અલગ અલગ કેન્દ્રો પર ૨૬૦૨…
Read Moreગીર સોમનાથ ના ગંગાનગર આવાસ યોજના ના રહેવાસીઓની ફરિયાદ નું નિવાકરણ ના અનુસંધાને કોંગ્રેસ ની બેઠક યોજાઈ
ગીર સોમનાથ, તા,૩,૯,૨૦૨૦ ના રોજ ગંગાનગર આવાસ યોજના ના રહેવાસી ઓની ફરિયાદ નું નીવાકરણ ના અનુસંધાને શહેર કોંગ્રેસ સંગઠન ના પ્રમુખ દિનેશ ભાઈ રાયઠઠ્ઠા, પ્રમુખ દેવીબેન ગોહેલ, ઉપ પ્રમુખ અશ્વિન સુયાણી, ઉપપ્રમુખ યજ્ઞેશ સીરોદરિયા, અનુસૂચિત જાતિ ના આગેવાન નરેશ ચાવડા, સોશ્યિલ મિડયા ના યોદ્ધા ખંજન જોષી, દિનેશ સામનાણી, હરેશ ચારિયા ની આગેવાની હેઠળ સંગઠન ના પ્રતિનિધિઓ એ સ્થળ નું જાતે નિરીક્ષણ કરેલ. અને તાત્કાલીન ધોરણે આવાસ યોજના ની સફાઈ નું કામ તથા ગટર ના ગંદા પાણી નો નિકાલ કરવા માટે ત્યાં ના રહેવાસીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી અને ભવિષ્ય માં…
Read More