હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, બોટાદ દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લાકક્ષાએ આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ઓફ લાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૩ ઓગસ્ટ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૦ જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા,…
Read MoreCategory: Uncategorized
જસદણમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ શાક માર્કેટિંગ ની અંદર આવેલ શિવમ કોમ્પલેક્ષમા દુકાનોનાં તાળા ના તોડી 8 જેટલી દુકાનોમાં ચોરી થઈ દુકાનો માંથી રોકડ રકમ સહિત માલ મતાની ચોરી થતા દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે શ્રી કટલેરીની દુકાનમાથી ત્રણ હજાર જેવી રોકડ તેમજ બીજી સાડીની બે દુકાનમાંથી રોકડ રકમ અને કીમતી સાડી ઓની ચોરીથઇ હોવાનુ જણાવેલ વહેલી સવારે દુકાનોના માલિક દુકાને આવતા દુકાનના તાળા તૂટેલા હોય દુકાન માલિકોએ જસદણ પોલીસને જાણ કરતા સ્થળ પર પોલીસ પહોંચી બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ
Read Moreશ્રીમતી કે એ પટેલ ગર્લ્સ હાઇસ્કુલ ચાણસ્મા ખાતે ભારતમાતા પૂજન તથા તેજસ્વી વિદ્યાર્થીનીઓને એવોર્ડ સન્માન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, પાટણ આપણા દેશમાં આઝાદી પ્રાપ્તિના 75 વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહ્યી છે તેના ભાગરૂપે પહેલી ઓગસ્ટના રોજ ભારત માતા પૂજન નો કાર્યક્રમ શારદાબા સંસ્કાર ભવન, ચાણસ્મા ખાતે યોજાયો હતો આ પ્રસંગે ચાણસ્મા નગરના ગાંધીવાદી શ્રેષ્ટી શ્રી નાથાભાઈ જે સથવારા તથા ચાણસ્મા કેળવણી મંડળના મંત્રીઓ બચુભાઈ એચ પટેલ, કુમારી શોભનાબેન બી પટેલ તથા શ્રેષ્ઠ એવોર્ડ ના દાતા શાહ ચંદ્રાવતીબેન મહાસુખલાલ ત્રિકમલાલ પરિવારના ચેતનભાઇ શાહ હાજર રહ્યા હતા. મહેમાન ઓ દ્વારા ભારત માતાના ફોટાનું પૂજન કરવામાં આવ્યું હતું…
Read Moreધ્રાંગધ્રાના હરિપર બ્રિજ પાસે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન સાથે બોલાવી રામધુન
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હરીપર બ્રિજ પાસે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન સાથે રામધૂન બોલાવી હતી હરિપર અને રાજગઢ ગામના ખેડૂતોને ખેતરોમા જવાના રસ્તાઓ એલ.એન.ટી તથા સરકારી તંત્ર દ્વારા બંધ કરતા ખેડૂતો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જ્યારે હરિપર ગામના સરપંચ છે કલેક્ટર ઉપર કરી રહ્યા છે આક્ષેપ. કલેકટર કચેરીમાંથી રસ્તા બાબતે અગાઉ સરપંચની સહી લઈ ને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે એક નવું જ વળાંક સરપંચ દ્વારા કલેક્ટરે અંધારામાં રાખીને સહી લીધી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે આપશે જ્યારે અહીંયા સરપંચની બેદરકારી…
Read Moreભાવનગરના મોતીબાગ વિસ્તારની લાલ બહાદૂર શાસ્ત્રી પ્રાથમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત
હિન્દ ન્યુઝ, ભાવનગર વંદે ગુજરાત વિકાસ યાત્રાના આજના ચોથા દિવસે ભાવનગરના મોતીબાગ વિસ્તારમાં યાત્રાનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગે મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની નીતિઓએ લોકોના જીવનમાં ધળમૂળથી પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું છે. સામાન્ય લોકોનું જીવન સુધરે અને તે બહેતર થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દિવસ રાત મહેનત કરે છે તેના કારણે આ શક્ય બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનના કારણે આજે આપણાં દેશની પ્રતિષ્ડા વિશ્વભરમાં ઉભી થઇ છે ત્યારે આપણી ફરજ છે…
Read Moreવર્ષો પહેલાં ચોમાસુ પાકનાં ફાંફાં હતા આજે ૩ વીઘા જમીનમાં કમલમની ખેતી કરતાં માલણકા ગામનાં ખેડૂત
હિન્દ ન્યુઝ, ભાવનગર નર્મદા નીર ગામે ગામ આવી પહોંચતા ખેડૂતોને હવે ચોમાસા પર નિર્ભર રહેવું પડતું નથી. ગામમાં જ દરેક સુવિધા ખેડૂતને સરળતાથી મળી રહે તેવી ઉપલબ્ધિઓ રાજ્ય સરકાર દ્વારા સરળતાથી કરાવવામાં આવી રહી છે. વાત છે ભાવનગર નજીક આવેલા માલણકા ગામે રહેતા ખેડૂત પુત્ર શ્રી જીગરભાઈ બારૈયા કે જેમને પિતા દ્વારા એવું કહેવાતું કે, વર્ષો પહેલાં ખેતરમાં ચોમાસુ પાક લેવા માટેનાં પણ ફાંફાં હતા જ્યારે છેલ્લાં ૨૦ વર્ષમાં વિકાસ ગામડામાં પણ થયો છે નર્મદા નીર ગામડા સુધી પહોંચતા હવે ખેડૂતને વરસાદી પાણી પર નિર્ભર રહેવું પડતું નથી પરંતુ…
Read Moreડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતી નિમિત્તે નહેરુ યુવા કેન્દ્ર ભુજ દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્ર અને રેડક્રોસ સોસાયટી ભુજના સંયુક્ત ઉપક્રમે નવજીવન જ્યોત હોસ્પિટલ ભુજ ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્મા, આર્મી વેલ્ફ ઓફિસર ભરતસિંહ ચાવડા, નહેરુ યુવા કેન્દ્રના એપીએ ગોસાઈ નરેન્દ્રપુરી અને સામાજિક સેવા કાર્યકર્તા જબરદાન ગઢવી, અજીતભાઈ મહેશ્વરી અને વિદ્યુત નિરીક્ષકના અધિકારી યોગેશભાઈ કુંડાળિયા અને એમ.આઇ. બાયડે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતી નિમિત્તે તેમના ફોટોને પુષ્પાંજલિ આપી હતી આ પ્રસંગે સહુને શુભેચ્છા પાઠવી ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો એમ જિલ્લા યુવા…
Read Moreછેલ્લા ૨૦ વર્ષમાં વિકાસના સીમાડાઓને આંબતું અમરેલીનું પ્રગતિશીલ ગામ દેવરાજીયા
હિન્દ ન્યુઝ, અમરેલી જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના આગમન થવાનું છે ત્યારે દેવરાજીયાની વિકાસ યાત્રા સૌને પ્રેરણા આપનારી ભૂગર્ભ ગટર, સીસીટીવી, આર.ઓ વોટર, અત્યાધુનિક રસ્તાઓ સાથે દેવરાજીયા બન્યું ‘સ્માર્ટ વિલેજ’ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા ‘‘વંદે ગુજરાત’’ વિકાસયાત્રાનું તા.૫ થી તા.૧૯ જુલાઇ સુધી રાજ્યના તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામલક્ષી વિકાસને વેગ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. “વંદે ગુજરાત – ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ” અંતર્ગત તાલુકા મથકો પર પ્રદર્શન તથા મેળાઓ યોજાશે. સ્વ…
Read Moreપોરબંદર જિલ્લામા શાળા પ્રવેશોત્સવનું હકારાત્મક પરિણામ શીશલી ગામની સરકારી પ્રાથમિક શાળાના નવા સંકુલ માટે એક કરોડનું દાન મળ્યું શિક્ષણ પ્રેમ અને માદરે વતનની લાગણી દાખવી એક કરોડ રૂપિયાનું દાન આપ્યુ
હિન્દ ન્યુઝ, પોરબંદર રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ શાળા પ્રવેશોત્સવનું અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું. પોરબંદર તાલુકાના શીશલી ગામે સરકારી શાળાના નવા સંકુલ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જમીનમાં ગામના દાતા હાલ યુ. કે. બર્મિંગહમ નિવાસી સ્વ. હરભમભાઈ પરબતભાઇ મોઢવાડીયા અને માકીબેન હરભમભાઈ મોઢવાડીયા દ્વારા શિક્ષણ પ્રેમ અને માદરે વતનની લાગણી દાખવી એક કરોડ રૂપિયા નું દાન આપી શાળા પ્રવેશોત્સવ શિક્ષણને સાચા અર્થમાં કૃતગ્યતા દાખવી છે. આપેલા દાનના પ્રથમ સોપાન તરીકે તા. ૦૧ જુલાઈ અને અષાઢી બીજના રોજ નવી શાળાના સંકુલનું ખાતમુહૂર્ત દાતા ખીમાભાઇ સવદાસભાઈ મોઢવાડીયા અને…
Read Moreસુરત ખાતે છેલ્લા 24 કલાકમાં આ પડેલા વરસાદને પગલે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી
હિન્દ ન્યુઝ, સુરત દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં 6.68 ઇંચ સુરતમાં 5.88 ઇંચ વલસાડમાં 5.32 ઇંચ અને તાપીમાં 4.72 ઇંચ વરસાદ ખાબક્યો સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 5.88 ઇંચ વરસાદ પડ્યો છેલ્લા 24 કલાકમાં આ પડેલા વરસાદને પગલે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી છેલ્લા 24 કલાકમાં આખા શહેર 72 જેટલા વૃક્ષો ધરાશાય થયા હવે મહત્વની વાત કરીએ તો અમારી હિન્દ ન્યૂઝ ની ટીમ કતારગામમાં આવેલ તાપી નદી ઉપરના કોઝવે ની મુલાકાત લેતા ની સપાટી 5.…
Read More