ગીર સોમનાથ ના વેરાવળ શહેર ખાતે શહિદે કરબલાની યાદમાં ઈમામે હુસેન નો રોજો બનાવ્યો

ગીર સોમનાથ,

         વેરાવળ શહેરના ગાંધી ચોક માં શહિદે કરબલાની યાદમાં ઈમામે હુસેન નો રોજો બનાવી આજના નવ યુવાન મોહરમ શરીફ ની યાદમાં બનાવી હતી અને કરબલાની યાદ તાજી કરવા માટે રોજા બનાવનાર વેરાવળ ગાંધી ચોક નાં નિશાર ઉર્ફે વીરા ફૈઝલ રફીક ચૌહાણ , ઇમરાન ગનીખાન જમાલે ભારે જહેમત ઉઠાવી રોજો બનાવેલ હતો. 

રિપોર્ટર :  હારુન કાલવાત, ગીર સોમનાથ

Related posts

Leave a Comment