માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આદિવાસી ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખાતર-બિયારણનું વિતરણ

હિન્દ ન્યુઝ, સુરત

     સરકારની કૃષિ અને બાગાયતની અનેકવિધ યોજનાઓનો લાભ મેળવી ખેતીને ઉન્નત બનાવવાનો અનુરોધ કરતા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ

કૃષિ કિટ્સમાં ૧ બેગ એ.પી.એસ. NPK, ૧ બેગ પ્રોમ, ૧ નેનો યુરિયાની બોટલ તેમજ તુવેર, અડદ, ડાંગર, રીંગણ અને જુવારનું બિયારણ સામેલ

 માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આદિવાસી ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૫- ૨૬ હેઠળ ખાતર-બિયારણ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment