ખેડબ્રહ્મા ખાતે કાર સેવકો નો સન્માન કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા,

કારસેવકો ને સન્માન નો કાર્યક્રમ હનુમાનજી મંદિર વાસણા રોડ ખેડબ્રહ્મા ખાતે કરવામા આવ્યો. આ કાર્યક્રમ મા બધા કારસેવકો નુ સન્માન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વિક્રમભાઈ વાઘેલા, સુરેશભાઈ ભાનુશાળી, રમણલાલ નાયી, વિશ્વ હિંદુ પરિષદ ના વિપુલભાઈ પ્રજાપતિ (ગની) અને ભાજપ ના શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ, કોર્પોરેટર નિકુંજભાઇ રાવલ, અરવિદભાઇ ઠક્કર ની ઉપસ્થિતિમાં સન્માનવા મા આવ્યા.

ખેડબ્રહ્મા શહેરના બધા કારસેવકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નુ આયોજન ધવલ વાઘેલા દ્રારા કરવામાં આવ્યું હતુ અને જય શ્રી રામ ના નારા સાથે સૂત્રો ચાર કરવામાં આવ્યા હતા.

રીપોર્ટ : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment