અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ -૨૦૨૪
હિન્દ ન્યુઝ, અમદાવાદ
બુક ફેસ્ટિવલના પાંચ દિવસમાં પ્રજ્ઞા શિબિરમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ થયા સહભાગી
બાળકોમાં શિક્ષણ અને કૌશલ વિકસાવવાની ઉત્તમ પહેલ એટલે પ્રજ્ઞા શિબિર
NBT દ્વારા બાળકોના ઉત્સાહમાં વધારો કરવા કાર્યક્રમના અંતે અપાય છે સર્ટિફિકેટ
