આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત
હિન્દ ન્યુઝ, વલસાડ
નવી પેઢીને પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાતા હોવાથી સમગ્ર દેશ સરળતાથી પ્રાકૃતિક ખેતી તરફ વળી શકશે
આંકડાના ઉપયોગથી બનેલા ખાતરમાં સલ્ફર અને પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે
સલ્ફર ફૂગનાશક, કીટનાશક તરીકે કામ કરી પાકને લીલો રાખે, ફળ-ફૂલને વધારે, છોડની મજબૂતાઈ વધારે, પાકમાં સ્વાદ-સુગંધ જાળવી રાખે
પોટેશિયમ પાક પરના ફળોની સાઈઝ વધારે, પાકને ખરતો અટકાવે અને પ્રકાશસંશ્લેષણમાં પણ ખૂબ જરૂરી
