રાજકોટ તા. ૧૩ ડિસેમ્બર – પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા. ૧૪ ડીસેમ્બરે સવારે ૯:૦૦ કલાકે લીંબડી ખાતેનાં જિલ્લા કક્ષાનાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી બાવળિયા તા. ૧૫ ડિસેમ્બરે સવારે ૯:૧૫ કલાકે રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના જનડા ગામ ખાતે એ.ટી.વી.ટી. યોજના હેઠળ નિર્માણ થનારા વિકાસકામો જેવા કે બગલીયાપરા પાણીનો ટાંકો, ભૂગર્ભ ગટર તેમજ સી.સી. રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૧૬ ડિસેમ્બરે મંત્રીશ્રી બાવળિયા ડોળીયા ખાતે આયોજિત રેલીમાં ઉપસ્થિત રહેશે.
Related posts
-
વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છના ત્રણ તાલુકામાં જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, ભુજ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગની... -
તમે તિરંગો ફરકાવો ત્યારે આ વાતો ખાસ ધ્યાનમાં રાખજો
હિન્દ ન્યુઝ, બોટાદ • રાષ્ટ્રધ્વજ ફાટેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ • તિરંગો જે ઊંચાઈએ... -
નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દેશમાં ૫ કરોડ પરિવારોની સાથે સંપર્કનું મહાઅભિયાન યોજાશે
આઝાદી કા અમૃત મહોત્સવ હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના સંયુક્ત સહકારથી...