જામનગર તાલુકા ના નારણપુર ગામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, જામનગર

    01 ઓક્ટોબર, 2023 એક કલાક, એક સાથે સવારે 10 વાગ્યાથી સ્વચ્છતા માટે જામનગર તાલુકા ના નારણપુર ગામે પ્રાથમિક શાળા તેમજ રામ મંદિર પાસે સ્વચ્છતા માટે શ્રમદાન કરતા ભાજપ જિલ્લા મંત્રી કે.કે.નંદા ગામના સરપંચ મહેશભાઈ ચાંદ્રા, ભાજપના પેજ મંત્રી મણીભાઈ ચાંદ્રા, પીઢ આગેવાન મનસુખભાઈ નંદા, ચંદુભાઈ ચાંદ્રા, પ્રાથમિક શાળા ના આચાર્ય તેમજ સ્ટાફ તેમજ શાળાના બાળકો તેમજ સરકારી કર્મચારીઓ, ભાઈઓ, બહેનોએ પૂજ્ય બાપુને સ્વચ્છાંજલિ આપી.

તાલુકા બ્યુરોચિફ જામનગર : અંકિત ગંઢા

Related posts

Leave a Comment