પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા નો જામ ખંભાળીયા શહેર મા રાજનૈતિક પ્રવાસ યોજાયો

હિન્દ ન્યુઝ,

ગુજરાત પ્રદેશ ભાજપ ની સૂચના મુજબ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સાહેબ ના આજનાં રાજનૈતિક પ્રવાસ અનુસંધાને આજરોજ જામ ખંભાળિયા શહેર ભાજપ સંગઠન ટીમ અને મોરચા ના પ્રમુખ અને મહામંત્રી અને નગરપાલીકા ના સર્વે સદસ્યો સાથે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી અને શલેશભાઈ કણજારિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષભાઇ કણજારીયા અને નગરપાલિકાનાં સર્વે સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રધામંત્રી આવાસ યોજના ના લાભાર્થી નાઘર ની અને અનું.સમાજ ના અગ્રણી જયશ્રીબેન ધોરીયા ના ઘર ની મુલાકાત કરી હતી

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળીયા

Related posts

Leave a Comment