અમૃતભાઈ એસ દરજી ને ધાનેરા શહેરના ભાજપના ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, થરાદ

અમૃતભાઈ શાંતિલાલ દરજી જેઓ શિક્ષણ સાથે વર્ષોથી જોડાયેલા છે તથા ધાનેરાના ઘણા બધાં સેવાકીય સંગઠનો સાથે પણ જોડાયેલા છે. અમૃતભાઈ હંમેશાં સમાજ સેવામાં પણ યોગદાન આપે છે અને અમૃતભાઈ યુવા મોર્ચા ધાનેરા શહેરના ઉપપ્રમુખ પણ રહેલા છે. યુવા મોર્ચામાં તેમનુ સારુ યોગદાન જોઈ પાર્ટી તેમને શહેરમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. અમૃતભાઈ એ પણ જણાવ્યું હતું કે પાર્ટી મને જે પણ કામ સોપસે તે સારી નિષ્ઠાથી તથા વફાદારી થી જવાબદારી નિભાવીશ.

રિપોર્ટર : વિક્રમભાઈ પ્રજાપતિ, થરાદ

Related posts

Leave a Comment