લવાણા ગામે આંગણવાડી કાર્યકર બહેનો વિદાય સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર

લાખણી તાલુકાના લવાણા ગામે નર્મદાબેન સોલંકી છેલ્લા ૩૭ વર્ષથી આગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા હતા અને આજે વયનિવૃતિ કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સંભારંભ યોજાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ રામાભાઇ રાજપુત, સુપર વાઇઝર અંકિતાબેન ચૌધરી, રમીલાબેન માળી, સરોજબેન પંચાલ નયનાબેન ઠક્કર તેમજ ગામના અગ્રણીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment