હિન્દ ન્યુઝ, આણંદ ૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૦૬ ઉમેદવારો દ્વારા કુલ ૧૦ ઉમેરવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી ૧૦૮- ખંભાત વિધાનસભાના ચૂંટણી અધિકારી દ્વારા આજ તા. ૨૦-૦૪-૨૦૨૪ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે કુલ ૦૪ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય કરાયા છે. ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ફોર્મ ચકાસણીના અંતે મુખ્ય ઉમેદવારના ઉમેદવારી પત્રો મંજૂર થતા બે ડમી ઉમેદવારો શ્રી રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર (ભારતીય જનતા પાર્ટી) અને દાનુભાઈ પુંજાભાઈ ગોહેલ (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)…
Read MoreCategory: Politics
12- જામનગર સંસદીય મતવિસ્તાર માટે નિમાયેલા ઓબ્ઝર્વરઓને નાગરિકો ફોન કર્યા બાદ રૂબરૂ મળી શકશે
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે. 12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે. અથવા જનરલ ઑબ્ઝર્વરના…
Read Moreજામનગર શહેરમા મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ મતદાન સેલ્ફી પોઇન્ટ કેમ્પેઈન યોજાયુ
ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ- મત આપશે જામનગર હિન્દ ન્યુઝ, જામનગર જામનગર શહેરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ સેલ્ફી પોઇન્ટ કેમ્પેઇન યોજાયું હતું . જેમાં નાગરિકોએ સેલ્ફી પોઈન્ટ પાસે ઊભા રહી અવશ્ય મતદાન કરવાની પ્રતિજ્ઞા લઇ સેલ્ફી પડાવી હતી. મતદાન પ્રત્યે મતદારોની જાગૃતિ વધે અને મતદાર હોવાનું એક ગૌરવ થાય એ માટે ૭૮- જામનગર શહેરમાં સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યો છે. જ્યાં લોકો સેલ્ફી પોઇન્ટ લઈને લોકશાહીના આ અવસરમાં પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત મૂકવામાં આવેલા આ સેલ્ફી પોઇન્ટમાં લોકો સહભાગી બની રહ્યા છે.…
Read Moreચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વરઓ દ્વારા ૧૨-જામનગર લોકસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ
હિન્દ ન્યુઝ,જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ૧૨ – જામનગર સંસદીય મતવિસ્તાર માટે ત્રણ ઑબ્ઝર્વરઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે. આ ઓબ્ઝર્વરઓ દ્વારા જામનગર જિલ્લા સેવા સદન ખાતેના સભાખંડમા ચૂંટણી લક્ષી કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરી જિલ્લામાં થયેલ ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની નોડલ અધિકારીશ્રીઓ…
Read Moreલાલપુર તાલુકાના ઝાંખર ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી તેમજ શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત લોકોમાં મતદાન જાગૃતિ લાવવા માટે જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તેના ભાગરૂપે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઝાંખર ખાતે વિદ્યાર્થીઓમાં મતદાનના મહત્વ અંગે જાગૃતિ આવે તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પોતાના વાલીઓને મતદાન કરાવવા અંગે વિદ્યાર્થીઓએ શપથ પણ લીધા હતા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઝાંખરના સામૂહિક પ્રયત્નો થકી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન સફળ રહ્યું હતું.
Read Moreજનરલ ઓબ્ઝર્વર ટી.આનંદનું આણંદ ખાતે આગમન
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણીલક્ષી કામગીરીને અનુલક્ષીને ટી.આનંદ(આઈ.એ.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે. ૧૬-આણંદ લોકસભા મતદાર વિભાગ અને ૧૦૮-ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં મૂકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ મતદાર વિભાગોમાં ચૂંટણીના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને કોઈપણ સમસ્યા હોય તો તેઓ જનરલ ઓબ્ઝર્વર ટી.આનંદના મોબાઈલ નં.૮૭૯૯૨ ૦૨૯૩૯ ઉપર સંપર્ક કરી શકશે, તેમજ સોમવાર અને બુધવારે બપોર બાદ ૪-૦૦ કલાક થી ૫-૦૦ કલાક દરમિયાન આણંદ સરકીટ હાઉસ ખાતે રૂબરૂમાં…
Read Moreપોલીસ નિરીક્ષક સુ. મેરીન જોસેફનું આણંદ ખાતે આગમન
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨ હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ નિરીક્ષક પોલીસ નિરીક્ષક સુ મેરીન જોસેફ (આઈ.પી.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે. ૧૬-આણંદ લોકસભા મતદાર વિભાગ અને ૧૦૮-ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં મૂકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ મતદાર વિભાગોમાં ચૂંટણીમાં કાયદા અને વ્યવસ્થાના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને કોઈપણ સમસ્યા હોય તો તેઓ પોલીસ નિરીક્ષક સુ મેરીન જોસેફના મોબાઈલ નં.૬૩૫૧૧૩૮૨૮૦ ઉપર સંપર્ક કરી શકશે, તેમજ…
Read More12-જામનગર સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર, પોલીસ ઑબ્ઝર્વર અને ખર્ચ ઑબ્ઝર્વર ની નિમણૂક કરાઇ
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુંક કરવામાં આવી છે. 12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે.…
Read Moreજામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ફરજ માટે નિમાયેલા ફલાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની નિમણુંકમાં સુધારા હુકમ જાહેર કરાયો
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી–2024 ના અનુસંધાને 12-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના તમામ 5 વિધાનસભા મતદાર વિભાગો માટે જેમને મુખ્ય નિર્વાચીન અધિકારી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી છે. તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-1973 ની…
Read Moreલાલપુર તાલુકામાં મતદાન જાગૃતિ અન્વયે સાઈકલ રેલી યોજાઈ
”અવસર લોકશાહીનો… લોકસભા સામાન્ય ચૂંટણી-2024” હિન્દ ન્યુઝ, લાલપુર સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે મહત્તમ પ્રમાણમાં નાગરિકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકામાં સ્થિત લાલપુર ગામમાં લોકસભા સામાન્ય ચુંટણી–2024 અન્વયે મતદાર જાગૃતિ અંગે મતદારોને જાગૃત કરવા માટે લાલપુર પ્રાંત અઘિકારીના માર્ગદર્શન હેઠળ વીર સાવરકર વિદ્યાલય ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઈકલ રેલીમાં અધિકારીગણ, સંસ્થાના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અઘિકારી, લાલપુરની યાદીમાં જણાવવામાં…
Read More