હિન્દ ન્યુઝ, ભાવનગર જેસર શહેરમાં આવેલા ન્યૂ ગોલ્ડ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ ગોલ્ડ સ્કૂલના સંચાલક કુમારપાલસિંહ સરવૈયાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, જન્મ દિવસને તેમણે માનવ સેવા દિન બનાવીને ઉજવણી કરી હતી. આમ, કુમારપાલસિંહ સરવૈયાએ પોતાના જન્મદિવસની ઉજવણી સ્વ માટે નહીં પરંતુ સમષ્ટી માટે કરીને સમાજ માટે એક આગવો સંદેશો રજૂ કર્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસરે તેમને પ્રેરિત કરવાં માટે ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ ભા.જ.પા.ના અગ્રણી નીતુભા સરવૈયા તથા…
Read MoreCategory: Uncategorized
એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો વગર મને “સેવા સેતૂ”ના માધ્યમ થકી ઘર આંગણે જ નવું આધાર કાર્ડ મળ્યું : “સેવાસેતૂ”ના લાભાર્થી ગોરધનભાઈ ધોરીયા
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય તેવી સરકારની નેમ રહેલી છે પરંતુ સાચા અર્થમાં સેવા સેતુના કાર્યક્રમો અંતરિયાળ અને છેવાડાના લોકો માટે ખુબ જ આશીર્વાદ રૂપ બની રહ્યાં છે. બોટાદના નાના પાળીયાદ ખાતે યોજાયેલા “સેવા સેતૂ” કાર્યક્રમનો લાભ લઈ રહેલાં ગોરધનભાઈ ધોરીયાએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, મારી પાસે આધાર કાર્ડ ન હોવાથી મને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. પરંતુ રાજ્ય સરકારે મારા ગામમાં જ સેવા સેતુનો કાર્યક્રમ રાખ્યો હોવાથી એક…
Read Moreજિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે રજૂ કરેલાં પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ , રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય અને દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે ચોક્કસ મળે અને જે તે તાલુકાના પ્રશ્નો તાલુકા સ્તરે જ ઉકેલાય તે…
Read Moreઉર આશા ઝવેરી ફાઉન્ડેશનનાં સહયોગથી પ્રતિવર્ષ વિધાર્થીઓને સ્કાઉટ અને આપત્તિ નિવારણ પ્રકારે જીવન ઉપયોગી તાલીમ આપવામાં આવે છે
હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ગ ખંડમાં શિક્ષક દ્વારા ભણાવાતા વિષયો વિધાર્થીનાં મસ્તિષ્કમાં યાદ-દાસ નથી ટકતા. પરંતુ ઉનાળાની રજાઓમાં ગ્રીષ્મ તાલીમવર્ગમાં જાતે શીખેલ સ્કેટિંગ, ચિત્ર, ક્રાફટ, મહેંદી, બ્યુટીપાર્લર, ગ્લાસપેઇન્ટિંગની આવડતો જીવનભરનો સહયોગ બને છે. પુસ્તક અને ભાષાનાં ભારણ વીના શિશુવિહાર પ્રાંગણમાં ૧૯૪૦ થી સાતત્ય પુર્ણ રીતે ચાલતા બીજા સમર કેમ્પમાં ૧૭૩ વિધાર્થીઓ તાલીમ મેળવી રહ્યાં છે. ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનનાં સહયોગથી પ્રતિવર્ષ યોજાતી તાલીમ સાથે વિધાર્થીઓને સ્કાઉટ અને આપતી નિવારણ પ્રકારે જીવન ઉપયોગી તાલીમ આપવામાં આવી છે. નવી પેઢી ભારતની પ્રચલિત શાંતિપ્રિય રમતો રમે અને સમૂહ જીવનનો…
Read Moreઆત્મનિર્ભર થવાથી આત્માવિશ્વાસ વધે છે, બસ બહાર નીકળો : લાભાર્થી આશાબેન વાધેલા
હિન્દ ન્યુઝ, ભુજ “જે બેનો (બહેનો) બહાર નથી નીકળીતા તે આગળ આવે, જે પોતાની ઇચ્છા પ્રમાણે કામ નથી કરી શકતા તે આગળ વધે, આત્મનિર્ભર બને”. આ શબ્દો આત્મવિશ્વાસથી છલોછ્લ આત્મનિર્ભર બની આર્થિક કમાણી કરતા ૨૩ વર્ષીય રીક્ષાચાલક આશાબેન વાધેલાના છે. કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં જી.કે. જનરલ હોસ્પીટલ ખાતે સામે ભાગે રીક્ષા સવારી સ્ટેન્ડમાં ઉભેલા આ રીક્ષાચાલક બે વર્ષથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડી રોજગારી મેળવી રહ્યા છે. ઘરે બેઠેલા વયો વૃૃદ્ધ માતાપિતાના સંતાન તથા ધોરણ-૮ ભણેલા આશાબેન ફરસાણની દુકાનમાં છુટક કામ કરતા ચાર ભાઇઓને ખભેખભા મિલાવી આર્થિક સહયોગ કરે…
Read Moreવિશ્વશાંતિ માટે પાલિતાણાની શાળામાં ૧૦ વર્ષની બાલિકા સહિત ૯ વિદ્યાર્થીઓએ સમગ્ર રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની બંદગી કરી
હિન્દ ન્યુઝ, ભાવનગર વિશ્વશાંતિ માટે પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ૧૦ વર્ષની બાલિકા સહિત ૯ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રમઝાન મહિના દરમિયાન રોઝા રાખી અલ્લાહની બંદગી કરી હતી. મુસ્લિમ સમાજ માટે પવિત્ર રમઝાન માસનું ખૂબ જ મહત્વ હોય છે. આ મહિનાને મુશ્લિમ ધર્મમાં પાક અને પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ મહિના દરમિયાન સાચી શ્રધ્ધાથી બંદગી કરવામાં આવે તો રોજા રાખનારની ઇચ્છાને પયંગબર પૂરી કરે છે. પાલિતાણાની શાળાના શિક્ષક નાથાભાઇ ચાવડાની પ્રેરણાં અને પ્રયત્નોને કારણે નાના બાળકોમાં પણ રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું આવું સિંચન થઇ રહ્યું છે. ચાવડા એક…
Read Moreભાવનગર જિલ્લામાં ૬,૪૪૯ સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતાની ગરજ સારતી ૧૦૮ ની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર વિશ્વમાં માતાના બાળક માટેના નિઃસ્વાર્થને ઉજાગર કરવાં માટે વિશ્વભરમાં વિશ્વ માતૃત્વ દિવસ માર્ચ કે મે મહિનામાં ઉજવવામાં આવે છે. ભારતમાં તે મે મહિનાના બીજા રવિવારના દિવસે મનાવવામા આવે છે. સને- ૧૯૦૮ માં અમેરિકાના અન્ના જાર્વિસ દ્વારા તેમની માતા એન્ન રીસે જાર્વિસ જે એક શાંતિ કાર્યકર હતાં. તેમની યાદમાં સૌ પ્રથમ વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી રીસે જાર્વિસનું સમાધિ સ્થળ કે જે અમેરિકાના વેસ્ટ વર્જિનીયામાં આવેલું છે તે આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસનું સ્થાનક બની રહ્યું છે. ભારતમાં પણ માતૃત્વનો અનેરો મહિમા છે એટલે જ ‘’એક…
Read Moreસુપોષિત ગુજરાતના ધ્યેય તરફ મક્કમતાથી આગળ ધપતું ભાવનગર
હિન્દ ન્યુઝ, ભાવનગર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પ્રમાણિત કર્યા મુજબ જ્ન્મ સમયે ઓછાં વજન સાથે જન્મેલાં બાળકોમાં સ્તનપાનની ખૂબ જ અસરકારક પધ્ધતિ એટલે ક્રોસ ક્રેડલ (સુધારેલ પારણાં પધ્ધતિ) છે. બાળકોને કુપોષણ તરફ જતાં અટકાવવા અને સ્વસ્થ બાળકો દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનાં ઉદ્દેશને પરિપૂર્ણ કરવાં વિભાગીય નાયબ નિયામક ડૉ. મનિષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. તાવિયાડે જિલ્લાની સમગ્ર ટીમને કાર્યરત કરેલ છે. તમામ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરો તેમના તાલુકાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા આ…
Read Moreકોરોના કાળ દરમિયાન અવસાન પામેલા પવિત્ર આત્માના મોક્ષાર્થે અને વૃધ્ધાશ્રમના લાભાર્થે હરિ ૐ વૃધ્ધાશ્રમ જેતપુર નવાગઢ ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું આયોજન
હિન્દ ન્યુઝ, જેતપુર આથી જ્ઞાતિબંધુને જણાવતા આનંદ થાય છે કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા પવિત્ર આત્માના મોક્ષાર્થે અને વૃધ્ધાશ્રમના લાભાર્થે હરિ ૐ વૃધ્ધાશ્રમ જેતપુર નવાગઢ ખાતે શ્રીમદ્ ભાગવત કથા તા. ૨૨-૦૫-૨૦૨૨ થી તા.૨૯-૦૫-૨૦૨૨ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર આચાર્ય શ્રી રમેશભાઈ મહેતા અમેરિકાવાળા કથાનું રસપાન કરાવશે. તેમા કથાના પ્રથમ દિવસે એટલે કે તા.૨૨-૦૫-૨૦૨૨ ને રવિવારના રોજ સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તો સમૂહ લગ્નમાં જોડાવા માંગતા જ્ઞાતિબંધુ વહેલી તકે ફોમૅમા આપેલ નંબર પર સંપર્ક કરી ને લગ્ન નોંધણી માટે રૂબરૂ હરિ ૐ…
Read Moreબોટાદ જિલ્લામાં બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 ની પરીક્ષાને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ તૈયારીઓ કરાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં આગામી તા.૨૪/૦૪/૨૦૨૨ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 ની ખાલી જગ્યા માટે લેખિત પરીક્ષા ભાગ – ૧ બોટાદ જિલ્લામાં કુલ –૪૭ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એ.શાહે તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં…
Read More