બનાસકાંઠા ના ધાનેરા કારગીલ હોટલ નજીક ખાનગી વાહનમાં આગ લાગતા નાસભાગ મચી

    દિયોદર, 

       બનાસકાંઠાજિલ્લાના દિયોદર ખાતે ધાનેરા કારગીલ હોટલ નજીક ખાનગી વાહનમાં આગ લાગતા નાસભાગ મચી, સદનસીબે મોટી જાનહાનિ ટળી લોકોના એકત્ર થઈ ગયા હતા. સોશિયલ મીડિયા માધ્યમ મુજબ મળતી માહિતી ફાયર સેફ્ટીના ના સાધનો વડે આગ પર કાબૂમાં લેતા સદનસીબે જાનહાનિ ટળી. આગ ભયાનક હોવાથી આખી વાન ને લાગી ગઈ હતી. આ ઘટનામાં જાનહાનિ ના સર્જાતા ગાડી સવાર રાહતનો શ્વાસ લીધો હતો. આગને કારણે આજુબાજુમાંથી લોકો પણ દોડી આવીને મદદથી આગને કાબુ મેળવી હતી. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાતું નથી.

રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર 

Related posts

Leave a Comment