પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ ના મહિમાને ઉજાગર કરવા વિરાસત સંગીત સમારોહ નું આયોજન કરવામાં આવ્યું  

પાટણમાં રાણકીવાવ વિરાસત સંગીત સમારોહનો આજથી થશે પ્રારંભ…

રાણીની વાવ અને સમગ્ર સંકુલ ભવ્ય રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું….

સંગીત સમારોહમાં રાણકી વાવ રોશનીથી ઝળહળી ઉઠી…

પાટણ જિલ્લા વાસીઓ માટે રાણીની વાવમાં બે દિવસ નિઃશુલ્ક પ્રવેશ અપાશે…

આ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે…

આ કાર્યક્રમમાં  7000 થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી…

સુપ્રસિદ્ધ ગાયક હરીહરન, પદ્મશ્રી લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી ઉપસ્થિત રહેશે…

લોક ગાયક જીગ્નેશ કવિરાજ અને ગીતાબેન રબારી પણ ઉપસ્થિત રહેશે…

રિપોર્ટર :  ભગીરથસિંહ જાડેજા 

Related posts

Leave a Comment