આવનારી પેઢી માટે, ધરતી મા માટે, પર્યાવરણ માટે, ગાય માટે, ખેડૂતો માટે વિચાર્યું હોય, તો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

હિન્દ ન્યુઝ,

    વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માત્ર અક્ષરજ્ઞાન કે ડિગ્રી મેળવે એટલું જ નહીં, ગ્રામોત્થાનમાં પણ સહયોગી બને એ પૂજ્ય ગાંધીજીનું મિશન હતું: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરીને આઝાદ ભારતમાં પ્રથમવાર કોઈ વ્યક્તિએ આવનારી પેઢી માટે, ધરતી મા માટે, પર્યાવરણ માટે, ગાય માટે, ખેડૂતો માટે વિચાર્યું હોય, તો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે.

પ્રાકૃતિક ખેતીને જૈવિક ખેતી-ઓર્ગેનિક ખેતી માનીને લોકો ડરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તદ્દન અલગ છે

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગાંધી ગ્રામજીવન પદયાત્રાની સમીક્ષા કરી 

Related posts

Leave a Comment