‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ ચોપાટીની સફાઈ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આ વર્ષે પણ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ હેઠળ “સ્વચ્છતા હી સેવા અભિયાન” વેગવંતુ બનાવાયું છે. 

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ શહેરની ચોપાટી અને આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી.

 

Related posts

Leave a Comment