રાજકોટવાસીઓ દિવાળી પર્વ સુરક્ષિત માણી શકે તે માટે જરૂરી મુદાઓ ધ્યાને રાખવા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા અનુરોધ

હિન્દ ન્યુઝ, રાજકોટ

  રાજકોટ મહાનગર પાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા શહેરજનોને દિવાળી પર્વ સુરક્ષિત રીતે માણી શકે, જે માટે ફટાકડા ફોડતી વખતે જાહેર જનતાએ નીચે મુજબના મુદ્દાઓ ધ્યાને રાખવા ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર તથા ડે. ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા દ્વારા અનુરોધ કરવામા આવે છે.     

 

 

Related posts

Leave a Comment