કાંકરેજ તાલુકામાં બે અલગ-અલગ ગામોમાં આકાશી વીજળી પડતાં કુલ ત્રણ ભેંસોના મોત…

હિન્દ ન્યૂઝ, કાંકરેજ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનાં સુદ્રોસણ માં (૧) અને તેરવાડા માં (૨) એમ કુલ કાંકરેજ માં ત્રણ ભેંસોના વીજળી પડવાથી મોત……

સુદ્રોસણ ના અડેસરા (ઠાકોર) જવાનજી રાજુજી ના ઘરે એક ભેંસનું મોત થયું હતું…

જ્યારે તેરવાડા ગામના ઠાકોર ખેતાજી માધુજી ની બે ભેંસો મુત્યુ પામી હતી..

તેરવાડા અને સુદ્રોસણ ગામમાં આકાશી વિજળી પડતા કુલ ત્રણ ભેંસોના મોત…

ભેંસો નો માલિક એક દમ ગરીબ….

ભેંસો ઉપર ગુજરાન ચાલાવતા સ્થાનિક ને ભેંસો મોતને ભેટતા પરિવાર ઉપર આભ ફાટ્યું……

રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Related posts

Leave a Comment