જેતપુર ના નવાગઢ ભાદર નદી માં ૨ દિવસ પેહલા બાળક તણાયો હતો

જેતપુર,

વધુ વિગત મુજબ જેતપુર ના નવાગઢ ભાદર નદી માં ૨ દિવસ પેહલા ૧૨ વર્ષ કિશોર તેમના ૩ મત્રો સાથે નાહવા ગયેલ તે દરમ્યાન તે ખોવાઈ ગયો હતો. બે દિવસ ની શોધ ખોળ દરમ્યાન ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામ પાસે ભાદર નદી માંથી૧૨ વર્ષ કિશોર નું મૃતદેહ મળી આવ્યો. આ મૃત બાળક ને જેતપુર ના તરવૈયા હારૂનભાઈ રફાઈ દ્વારા મહા જેહમતે શોધી કાઢ્યું હતું. ધોરાજી પોલીસ ધટના સ્થળે
પોહચી મૃતદેહ ને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

રિપોર્ટર : અમ્રુત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment