જોડિયા,
જોડિયા તાલુકાના મેઘપર ગામે જોડિયા થી ધન્વંતરિ રથ આવેલ જેમાં ગ્રામજનોનું હેલ્થ ચેકપ કરી ને જરૂરીયાત મદ દર્દીઓને વિના મૂલ્યે દવાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે કિશોરભાઈ મઢવી (ઉપ.પ્રમુખ જિલ્લા ભા.જ.પ. બક્ષીપચ મોરચો.. જામનગર) ઉપ.સરપંચ સુરેશભાઈ ચૌહાણ (ગામ. મેઘપર) અને સાથે જોડિયા થી આરોગ્ય ટિમના ડો. હાર્દિકભાઈ રામોલિયા, ડો.સેજલબેન કરકર, જોસનાબેન મઢ. FHW, હરજીભાઈ રાતળિયા MPW અને ભવિષાબેન ચાવડા (આશા વર્કર ) તમામ લોકો એ સાથે મળી ને સેવાકીય કાર્ય કરેલ છે.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા