હડિયાણા,
હડિયાણા ગામે સ્વ.શ્રી કલ્યાણજીભાઈ આંબાભાઈ પરમાર ( લુહાર) ના પરિવારના મોટા પુત્ર જગદીશભાઈ કે. પરમાર ( લુહાર) ને ત્યાં સૌ પ્રથમ વખત પોતાના ઘરે શ્રી ગણેશજી ની સ્થાપના કરવામાં આવી હતી. અને આજ રોજ નવમાં દિવસે સાંજે મહા અન્નકૂટ દર્શન અને મહા આરતી નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અને પરમાર પરિવાર દ્વારા સમગ્ર આસપાસ માં રહેતા પાડોશી ઓને પણ દર્શન અને મહા આરતી નો લાભ લેવા માં આવ્યો હતો.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા