સંતરામપુર -ઝાલોદ રોડ પર સમારકામ કરી વાહનવ્યવહાર સુચારુ કરાયો

હિન્દ ન્યુઝ, દાહોદ

    વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના માર્ગ અમે મકાન વિભાગ સ્ટેટ દ્વારા ઝડપથી સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. સંતરામપુર ઝાલોદ રોડ વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યો હતો. આથી આ રોડ પર તત્કાલ ઇકોફિક્સ મટીરીયલથી પેચવર્ક કરીને રોડ મોટરેલબલ કરી દેવામાં આવ્યો છે.પેચવર્ક તથા સમારકામની કામગીરી કરી વાહનવ્યવહાર સુગમ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment