દિયોદર તાલુકાના લવાણા ગામે રામજી મંદિર ની આરતી મહંત શ્રી કૌશલ દાસ રામાનંદજી દ્વારા કરવામાં આવી

દિયોદર,

ગત રોજ અયોધ્યામાં ઐતિહાસિક રામમંદિર નિર્માણ શિલાન્યાસ પ્રસંગે લવાણા ગામે રામજી મંદિરે મહા આરતી નુ આયોજન મહંત શ્રી કૌશલદાસ રામાનંદી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં સરપંચ તથા ટીપી રાજપુત જિ લ્લા ભાજપ મંત્રી તથા દિનેશભાઈ મિસ્ત્રી વિશ્વ હિન્દુ પરિષદ તથા રાજેંદ્ર ગીરી ગોસ્વામી શક્તિપીઠ ભાજપ તથા સાગર ગજ્જર યુવા ભાજપ લાખણી તથા રામજીભાઈ વાઘેલા ઉપસ્થિત રહી મહાઆરતી માં ભાગ લીધો હતો. ત્યાર બાદ ફટાકડા ફોડી જય બોલાવી આનંદ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ : ભરતભાઈ ચૌહાણ, લાખણી

Related posts

Leave a Comment