ભાવનગરમાં સફાઈ અભિયાનની સાથોસાથ મચ્છરોના ઉપદ્રવને નાથવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર

    ભાવનગર જિલ્લામાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટર આર.કે.મહેતા તેમજ જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સફાઈ અભિયાનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સફાઈ અભિયાનની સાથે સાથે રસ્તા મરામત, આંગણવાડીઓ, શાળાઓ, જાહેર રસ્તાઓ અને સોસાયટીઓમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા દવાઓનો છંટકાવ, સુપર ક્લોરીનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

Related posts

Leave a Comment