ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૦૬ ડિસેમ્બરનાં રોજ ફરશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં છ જેટલા રથો ફરનાર છે. 

જેમાં આવતીકાલે તા.૦૬/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં કરદેજ, તળાજા તાલુકામાં આમળા અને ખંઢેરા, મહુવા તાલુકામાં ખરેડ અને ગુજરડા, પાલિતાણા તાલુકામાં પાંડેરીયા અને ભંડારીયા, સિહોર તાલુકામાં વડીયા અને વડાવળ, વલ્લભીપુર તાલુકામાં વાવડી અને હળીયાદ, ઘોઘા તાલુકામાં ગોરીયાળી અને કંટાળા, ઉમરાળા તાલુકામાં દડવા અને ધોળા ગો તેમજ ગારીયાધાર તાલુકામાં માનપુર અને ખારડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નાં રથ ફરશે.

Related posts

Leave a Comment