રાજકોટ ના જામનગર રોડ પર આવેલા ધંટેશ્વર પચીસ વારિયામાં રહેતાં મારવાડી પરિવાર ના યુવકે સગી માતા ની કરી હત્યા

રાજકોટ,

રાજકોટ ના જામનગર રોડ પર આવેલા ધંટેશ્વર પચીસ વારિયામાં રહેતાં મારવાડી પરિવાર ના યુવકે એની સગી માતા ની કરી કરપીણ હત્યા, માતા સેઠાનીબેન રાઠોડ ની તેના જ દિકરા એ કરી ક્રુર હત્યા, હત્યા કરી પુત્ર હત્યારો ફરાર થઈ ગયેલ છે એવું જાણવા મળ્યું, સુત્રો ના જાણવા મુજબ હત્યારા નુ નામ પ્રકાશ રાઠોડ છે. આરોપી ને પકડવા પોલીસે કડક રીતે શોધખોળ ગતિમાન કર્યા,  મરનાર મહિલા ને પીએમ અર્થે રાજકોટ સિવિલ લઇ જવા માં આવેલ છે.

રિપોર્ટર : સતીશ લુણેશીયા, રાજકોટ

Related posts

Leave a Comment