ગુજરાત મકાન અને અન્યબાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ – ભાવનગર કચેરીનાં બાંધકામ શ્રમિકોએ નવા સરનામે સંપર્ક કરવો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ– ભાવનગરની કચેરી જે અત્યારે દેસાઈનગર પેટ્રોલ પંપની સામે, ગુરુકૃપા ટ્રેક્ટર શો-રૂમ પાછળ, ભાવનગર કાર્યરત હતી, પરંતુ હવેથી તે કચેરી રૂમ નંબર– ૦૫, પ્રથમ માળ, જૂની તિજોરી કચેરી, દરબાર ગઢ, આંબાચોક, ભાવનગર- ૩૬૪૦૦૧ ખાતે કાર્યરત થઇ છે અને કચેરીનો ટેલીફોન નંબર : ૦૨૭૮-૨૪૨૩૦૪૩ છે.

અત્રેની કચેરીનાં બાંધકામ શ્રમિકોએ હવે પછી નવા સરનામાં પર સંપર્ક કરવા જિલ્લા નિરીક્ષક, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો હકીમ ઝવેરી

Related posts

Leave a Comment