હારિજ તાલુકાના ખાખલ ગામ નજીકથી મળી આવ્યો મૃતદેહ

હિન્દ ન્યુઝ, રાધનપુર

– સિનાડ રોડા ગામ વચ્ચે કોહવાયેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

– મઘાપુરા ગામના પરભુ ઠાકોર નામનો આધેડ નો મળ્યો મૃતદેહ

– આધેડ ની હત્યા કરી ફેંકી દીધી હોવાની આસંકા

– રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બે દિવસ પહેલા આપી હતી ગુમ થયા ના અરજી

– હારિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

– બોડીને પી એમ અર્થે હારિજ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment