ગુજરાતના માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સરદારશ્રી ને પુષ્પાંજલી કરેલ, સોમનાથ ગૌશાળા ખાતે વૃક્ષારોપણ અને ગીરગાયની મુલાકાત લીધેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

ગીર સોમનાથ જીલ્લા ની 11 લાખ ની વસ્તી પ્રમાણે શ્રી સોમનાથ ટ્રસ્ટ નો 11 લાખ વૃક્ષારોપણ નો મહા સંકલ્પ લીધેલ હતો, આજરોજ મુખ્ય મંત્રી એ સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગીર ગાયની ગૌશાળા ની મુલાકાત લીધેલ હતી.

આ પ્રસંગે ગૌશાળા ખાતે 11 વૃક્ષો નુ વૃક્ષારોપણ કરી આ સંકલ્પ નો શુભારંભ કર્યો હતો. સાથે વૃક્ષપુજન- ગૌશાળામાં આવેલ ચંદન વનની મુલાકાત લીધી હતી.

Related posts

Leave a Comment