શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉણમા

હિન્દ ન્યુઝ, દિયોદર

તા-૧૪/૧૦/૨૦૨૧ ને ગુરૂવાર ના રોજ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ગમાનસિહ વાઘેલા, કોલેજના પ્રાધ્યાપક ભરતભાઈ ઠાકોર, રવિભાઈ માધુ, ભાવુભા વાઘેલા, ભરતભાઈ રાઠોડ, વિનોદભાઈ ચૌધરી, ડોલીબેન શાહ, રામી ઈશાનીબેન, કિર્તીભાઈ ઘાઘોસ, કિરણબેન પટેલ, સહાયક જહાભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ દેસાઈ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી જસાલિયા મનોજભાઈએ કર્યું હતું. આ કાર્યક્રમના અંતે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની આભારવિધિ ક્લાર્ક વિષ્ણુભાઈ પ્રજાપતિએ કરી હતી. શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉણમા તા-૧૪/૧૦/૨૦૨૧ ને ગુરૂવાર ના રોજ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ગમાનસિહ વાઘેલા, કોલેજના પ્રાધ્યાપક ભરતભાઈ ઠાકોર, રવિભાઈ માધુ, ભાવુભા વાઘેલા, ભરતભાઈ રાઠોડ, વિનોદભાઈ ચૌધરી, ડોલીબેન શાહ, રામી ઈશાનીબેન, કિર્તીભાઈ ઘાઘોસ, કિરણબેન પટેલ, સહાયક જહાભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ દેસાઈ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી જસાલિયા મનોજભાઈએ કર્યું હતું.આ કાર્યક્રમના અંતે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ ક્લાર્ક વિષ્ણુભાઈ પ્રજાપતિએ કરી હતી.

અહેવાલ : ઓમપુરી ગૌસ્વામી, દિયોદર

Related posts

Leave a Comment