કાંકરેજ તાલુકા ના ઉણ ગામમા ગુજરાત સરકાર રાજ્ય કક્ષા ના શિક્ષણ મંત્રી બન્યા પછી પધારેલ વાઘેલા કીર્તિસિંહ

હિન્દ ન્યુઝ, કાંકરેજ

ઉણ ગામમાં દરબાર ગઢ માં આવેલમાં હિંગળાજ ભવાની માતાજી ના મંદિરે રીત રિવાજ મુજબ ની માન્યતા ની માનતા પુરી થાય એ માટે પધારેલ મંત્રી કીર્તિસિંહ એ માતાજી ના દર્શન કરી ને માં હિંગળાજ ભવાની ના આશીર્વાદ લીધા હતા.

મંત્રી નું સ્વાગત વાજતા ગાજતા ઢોલ સાથે કીર્તિસિંહ વાઘેલા નું રજવાડી છાપો બંધાવીને માતાજી ની માન્યતા પૂર્ણ કરી. અન્ય ગામના આગેવાનો અને સરપંચ અને જનતા પ્રેમી દ્વારા લોક લાડીલા મંત્રી કીર્તિસિંહ સામેયા સાથે સ્વાગત કરવામાં આવ્યું.

અહેવાલ : ઓમપુરી ગૌસ્વામી, દિયોદર

Related posts

Leave a Comment