વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે આયોજીત કોરોના વેક્સીનેશન મહાઅભિયાનમાં ૨૫,૪૨૨ વ્યક્તિઓને વેક્સીનેટ કરાયાં

રાજપીપલા,

                    દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મદિન નિમિત્તે આદરવામાં આવેલા રાજ્યવ્યાપી કોરોના મહાઅભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં ૧૮ થી વધુની વયની એકપણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસીથી વંચિત ન રહે તે હેતુસર જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા નર્મદા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સહિત કુલ-૨૦૧ જેટલા કેન્દ્રો ખાતે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાયું હતું.

Related posts

Leave a Comment