રાજકોટ શહેરમાં સાધુવાસવાની રોડ, પુસ્કરધામ રોડ પર પેટ્રોલીંગ દરમ્યાન તમામ ફેરીયાઓ નું દરરોજ ટેમ્પરેચર માપવામાં આવશે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ સાધુવાસવાની રોડ, પુસ્કરધામ રોડ પર એ.સી.પી. પી.કે.દિયોરા, પી.આઇ. ઠાકર સહીત ટીમની કડક કાર્યવાહી. તમામ શાકની લારી પર સર્કલ કરાવી ફરજીયાત હેન્ડગ્લોઝ,  સેનિટાઇઝર, માસ્કનો

ઉપયોગ કરવા સૂચન તેમજ તમામ ને માસ્ક, હેન્ડગ્લોઝ વિતરણ કરાયા હતા. યુનિવર્સિટી પોલીસે ટેમ્પરેચર ગન વસાવી. પેટ્રોલીંગ દરમ્યાન તમામ ફેરીયાઓ નું દરરોજ ટેમ્પરેચર માપવામાં આવશે.

રિપોર્ટર. દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment