હિન્દ ન્યૂઝ, ભાવનગર
વાવાઝોડા થી અસરગ્રસ્ત અને કોરોના થી ત્રસ્ત પરિવાર કુદરતી આપતી માં રઝળી ના પડે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મુસીબતની આ ઘડી માં અસરગ્રસ્ત લોકો જયારે જરૂર પડે ત્યારે રામવાડીના પ્રમુખ કિરીટભાઈ પંડ્યા મો. નં.9925006888, અજયભાઈ પંડ્યા મો.નં.9426261879, કુંતલભાઈ ત્રિવેદી મો.નં.9879557075, હિતેશ કાનાડા મો. નં.9925400357, કેયુર ભટ્ટ મો. નં.9879542542, સુનિલ મોદી મો.નં.9825025962, તેમજ રસોઈ બનાવા જરૂર પડે તો પ્રભાકર વ્યાસ મો.નં.9925574380, નો સંપર્ક કરી શકે છે. જયારે પણ જરૂર પડે અમારું રસોડુ 24 કલાક વાવાઝોડું પૂરતું ચાલુ રહેશે. કયાય પણ ભોજન ની જરૂર પડે તો રામવાડી નો સંપર્ક કરવો.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી